________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ ) ૭. ત્રિફળાને અથવા ગળાને અથવા દારુહળદરને અને લીંબડાને રસ સવારમાં મધ સાથે યુદ્ધ કરીને પીવાથી કમળે દૂર થાય છે.
૮. ચંદ્રોદયા વટી હરડે, વજ, ઉપલેટ, પીપર, મરી, બેઢાંની મી, શંખની નાભિ, મનશીલ, એ ઔષધો સમાન ભાગે લેઈને બકરીના દૂધમાં વાટવાં. પછી તેની વાત બેરના ઠળિયા જેવી કરવી અને તેને છાંયડામાં સૂકવવી. એ વાતનું અંજન કર. વાથી તિમિર રોગ, આંખમાં ચળ આવ્યા કરે છે તે કંડુ રોગ, જેમાંથી અર્મ નામે આંખને રોગ થાય છે તે પડળ, આંખના ડેળામાં માંસને ભાગ વધી ગયેલ હોય છે તે રોગ, અને આંખમાં ફૂલ પડયું હોય તથા તેને સો વર્ષ થયાં હોય તે પણ તે રેગ, એ સર્વ રોગ મટી જાય છે. આ ગાળીને ચંદ્રોદયા નામે વટી કહે છે, તથા તે મનુષ્યની આંખોને નિર્મળ કરનારી છે. એક માસ પર્યંત એ ગોળી આંજવાથી અનેક પ્રકારના નેત્ર રોગ એથી દૂર થાય છે.
૯. મધ સાથે દીવેલાનું મૂળ ઘસીને પીવાથી કમળો મટે છે.
૧૦. દ્રોણપુષ્પી (કુભા)ના રસમાં ગેરેચન મેળવીને અંજન કરવાથી કમળો મટે છે.
૧૧. અઘાડાનું મૂળ છાશમાં ઘસીને તે છાશ સાથે પીવાથી કમળો મટે છે.
૧૨. વિષ્ણકાંતાનાં મૂળ છાશમાં ઘસીને તે છાશ સાથે પીવા થી કમળો મટે છે.
૧૩. ધળા પાડળનું મૂળ મધ તથા દૂધ સાથે પીવાથી કમળો મટે છે.
૧૪. આમળાંનું મૂળ છાશની સાથે પીવાથી કમળો નાશ પામે છે. આ . ૧૫. દેડકીનાં ફલની વચ્ચે બીજ હોય છે તે બીજ, પીપર અને સરસવ, એ ત્રણનું નસ્ય લેવાથી કમળો મટે છે.
For Private and Personal Use Only