________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ ). कणा करंजबीजानि त्रिफला च रसांजनम् । लोधं स्वर्णफलं शुंठी कांजिकेनातिपेषयेत् ॥ ४९ ॥ छायाशुष्कस्य तस्याशु वटिकावारिणिता । निशांध्यं तिमिरं हन्ति कंडूं चासृजि संस्थिता ॥ ५० ॥ ૧૦. દારુહળદર, આમળાં, પીપર, નિર્મળીનું ફળ, ઘેળા સર સવ, શુંઠ, મરી, એ સર્વનું ચૂર્ણ કરીને સ્ત્રીના દૂધમાં તેની વાત કરવી. એ વર્ત સઘળા પ્રકારના નેત્રરોગને મટાડનારી છે.
૧૧. સુખડ, ગેરૂ, લાખ, જાઈનાં ફૂલની કળીઓ, એ સર્વને સમાન ભાગે લઈને તેની વાત કરીને આખે આંજવાથી તે આંખમાં પડેલા મેતિયાને મટાડે છે તથા આંખના લેહીને નિર્મળ કરે છે.
૧૨. રસાંજન, વાવડીંગ, મોરથુથુ, જેઠીમધ, દારુહળદર, હરડે, બેઢાં, આમળાં, શુંઠ, પીપર, મરી, સિંધવ, પાણીમાં થયેલું ધોળું કમળ, એ ઔષધને ઘી તથા દૂધમાં વાટીને તેની વર્ત બનાવવી તથા તેને છાંયડામાં સૂકવવી. આ વતિ આંખના રોગને હરે છે. આ ઉપાય નાગભિક્ષુ નામે આચાર્ય કહે છે.
૧૩. હળદર, હરડે, જરામાંસી, ઉપલેટનું ચૂર્ણ, એ સર્વને એકત્ર કરી તેનું ચૂર્ણ કરી અંજન બનાવવું. આ અંજનને સાગત અંજન કહે છે. તે સર્વ પ્રકારના નેત્રરોગને મટાડે છે.
૧૪. કેસર, અગર, ઉપલેટ, એલચી, એ સર્વને ઠંડા પાણીમાં વાટીને આંખમાં ભરવાથી સઘળા પ્રકારના તિમિર રેગને મટાડે છે.
૧૫. હળદર, દારુહળદર, સિંધવ, શંખની નાભિ, કરંજનાં બીજ, શુંઠ, પીપર, મરી, ધોળા દિવેલાનાં મૂળ, એ સર્વે ઔષધે સમાન ભાગે લઈને બકરીના દૂધમાં તેમને બારીક વાટવાં. પછી તેને આંખમાં ભરવાથી તિમિર રોગ, દૂરદષ્ટિને રોગ, ટુંકી દૃષ્ટિને રેગ, ફૂલ, રતાંધળાપણું, કમળ, સાપ વગેરેનું ઝેર, તથા ગ્રહ અને ભૂતાદિકને વલગડ, એ પણ મટી જાય છે.
૧૬. પીપર, કરંજનાં બીજ, ત્રિફળા, રસાંજન, લેધર, ધતૂર
For Private and Personal Use Only