________________
અને ધાન્યથી સંપૂર્ણ રીતે ભરેલ વસંતપુર નામનું એક સુંદર નગર હતું. આ નગરમાં ઘણા ઉંચા મહેલ અને ધનાઢય લેકેનાં આવાસે બંધાવેલા હતા અને કેને ક્રીડા માટે તે નગરમાં કુવા અને તળાવે તથા બગીચાઓ સારી સંખ્યામાં રચાવવામાં આવ્યા હતા. આખું નગર સુંદર અને આકર્ષક હતું, અને કુબેરની ઉપમાને ગ્ય ઘણું શ્રેષ્ઠીઓ તે નગરમાં વસતા હતા અને વ્યાપાર કરતા હતા. તે નગરમાં પ્રજાને પાળવામાં ચતુર, હમેશા પ્રજાનું જ સુખ જોનાર, પ્રજાના કલ્યાણમાં જ સર્વદા તત્પર, દાનેશ્વરી, શત્રુને દમ વામાં શુરવીર, દયાળુ અને આખા ભારત વર્ષમાં જેની કીર્તિ પ્રસરેલી હતી તે વીરસેન નામને રાજા રાજ્ય કરતા હતે. તે રાજા હમેશાં ધર્મકાર્યમાં પરાયણ રહેતે, ન્યાય આપવામાં તત્પર હતું અને લેકેના સુખની વૃદ્ધિ કેમ થાય તેને માટે આતુર હતું. તેને રૂ૫ તથા યૌવનથી શોભતી, શીલાલંકારથી વિભૂષિત, સતીઓમાં શિરામણું અને સૌભાગ્યાદિક ગુણેથી આનંદ પમાડતી રત્નમાળા નામની પત્ની હતી. તે રાજાને બહુ બુદ્ધિશાળી, વિનયમાં તત્પર, ન્યાય કાર્યમાં કુશળ, સુંદર આકૃતિવાળે, ચતુર, રાજના શ્રેયમાં અને રાજકાર્યમાં સર્વદા એક ચિત્તવાળે બુદ્ધિસાગર નામને એક મંત્રી હતું. તે રાજભક્તિમાં સદા પરાયણ હતે. રાજા વીરસેનને સદાચારમાં તત્પર, દાનેશ્વરી, અને શુરવીર ચિત્રસેન નામે એક પુત્ર હતું, અને મંત્રી બુદ્ધિસારને રત્નની જેવી કાંતિવાળે સર્વ શાસ્ત્રો તથા સર્વ વિદ્યામાં