________________
॥ શ્રી નિનાય નમઃ || શિયલમાહાત્મય દર્શાવનાર
ચિત્રસેન
પદ્માવતીનું ચરિત્ર.
પ્રકરણ ૧ .
રાજા વીરસેન અને રાજપુત્ર ચિત્રસેન.
મગળાચરણ,
नत्वा जिनपतिमाद्य, पुंडरीकं गणाधिपं । शीलाल कार संयुक्तां, सार्या हि कथां ब्रुवे ॥
પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાન અને શ્રી શત્રુ ંજય મહાતીનું માહાત્મય દર્શાવનાર તેમના પ્રથમ ગણધર શ્રી પુડરીક સ્વામીને નમસ્કાર કરીને શિયલના આભૂષણુથી યુક્ત અને અત્યંત આશ્ચય ઉપજાવે તેવી એક મનેહર વાર્તા હું કહું છું.
આ જ ભરતક્ષેત્રમાં આવેલ કલિંગ નામના દેશમાં ધન ચિ. ૫. ૧