________________
सकलसमोहितपू कश्रीसिद्धचक्रेभ्यो नमो नमः ।
શ્રીકૃargશ્વનાથો વિષયતનામ |
श्रीविंशति-विंशिका-सारांशः
આલેખનકાર–પ્રાતઃસ્મરણીય-પૂજ્યપાદ-ગીતાર્થ-સાર્વભામ-આગમ દ્વારક-શ્રી આનંદસાગરસુરી
ધરજીના પરમ-વિદ્વાન-વિનય-પંન્યાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગર-ગણીન્દ્રઃ નોંધ:- ચાલુ વર્ષમાં પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ આગમાદ્ધારક આચાર્ય દેવેશ શ્રી નાગરસૂરીશ્વરજીની છત્ર છાયામાં તેઓશ્રીના વિદ્વાન વિનેય પં. પ્રવર શ્રી ચન્દ્રસાગરજી અદિ ઠાણુનું ચાતુર્માસ નેમુભાઈની વાડી, ગોપીપુરાના ઉપાશ્રયે સુરત મુકામે થયું. આ અમૂલ્ય અવસરમાં તેઓશ્રી પાસે વિંશતિ-વિંશિકાના વિષમ સ્થળો સમજવા ધારવાનું બન્યું. અને તેથી જ આ ગ્રન્થનો સારાંશ-રહસ્ય ક્રમશઃ આપવાનું નક્કી કર્યું છે. આ ગ્રન્થ વિષયક તેઓશ્રીનાં આશય વિરૂદ્ધ સમાધાન સમજવામાં કે ધારવામાં આલેખનકારને આ લેખનું આલેખન કરવામાં ગુટી રહી ગઈ હોય તે આલેખનકારની આગ્રહભરી ભલામણથી અમે ક્ષમા યાચીએ છીએ. તન્વી, પ્રકરણ પ્રણેતાનું પુનિત નામ. પ્રત્યુત્તરમાં સમજવું જરૂરી છે કે જે પ્રકરણને
આસોપકારી-અતિમ-તીર્થાધિપતિ સારાંશ અને રહસ્ય વિચારવા તૈયાર થયા શ્રી મહાવીર મહારાજાના ત્રિકાળાબાધિત-અવિ.
છીએ, તે ગ્રન્થના કર્તા તેઓ શ્રી છે. એટલે છિન્ન પ્રભાવમય શાસનની પ્રભાવના કરનાર,
પ્રાસંગિકપણે તેઓશ્રીની ઓળખ જરૂરી ની છે. યાકિની મહત્તરાસૂનુ અર્થાત યાકિની મહત્તરાના
આ ઉપરથી ગ્રન્થ કર્તાની ઓળખ તરીકે
તેઓશ્રીનું નામ મોખરે આવે છે, એટલું જ ધર્મ પુત્રપણે શાસ્ત્ર-સુપ્રસિદ્ધ, ભવવિરહ
નહિં પણ જૈન-સાહિત્ય-સાગરમાં છુટા છવાયાં ફલ પ્રાપ્તિના અદ્વિતીય-ઉમેદવાર, ચાદશે
ચર્ચાયેલ વિષયોને એક જ સ્થળે સંગ્રહ કરવા રૂપ ચૂમ્માલીશ-ગ્રન્થના ગુંથનાર, સૂરિ-પુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી ભગવાનનું નામ વિજીન
સંગ્રહિત-કરણશકિત, સંગ્રહિત કરેલ વિષયને જૈન-જૈનેતર સમુદાયમાં અતિ-પ્રસિદ્ધપણે સર્વ–
સંક્ષેપથી અગર વિસ્તારથી પ્રતિપાદન શકિત,
જૈન-દર્શન માન્ય અનેકવિધ સિદ્ધાન્તની માન્ય છે. તેઓશ્રીની ગુમ્ફિત પુનીત-કૃતિઓ
સમન્વય શકિત, પૂર્વાપરના અનુયૂત સંબંધોની પ્રત્યેનો આદર બહુમાન સાક્ષી સ્વરૂપે સર્વ
સંરક્ષણ શકિત, અને પ્રકરણેને પ્રારંભ કરીને માન્ય નજરે પડે છે. આજે પણ ચતુર્વિધ
પૂર્ણાહુતિ પ્રસંગે નજરે નિહાળાતી સર્વ શકિતનો સંઘ તેઓશ્રીનું નામ પિતાના નામની જેમ
વિચાર કરીએ તે વાંચકને ઉરનાં અભિનન્દને સ્મરણ કરે છે.
ઉભરાયા વગર રહેતાં જ નથી. આવી આવી અનેકપ્રકરણ-પ્રણેતાઓમાં પણ પ્રથમ.
વિધ શક્તિના મહાસાગર સમા મહાન પ્રભાવિક અનેકાનેક-ગ્રન્થકારો. જૈન-શાસનમાન્ય પૂજય આચાર્યશ્રીની કૃતિઓમાં ઝળહળતી સાહિત્ય-સૃષ્ટિમાં વિદ્યમાન છતાં આ પ્રસંગે કેવળ અદ્દભૂત શકિતઓનું અને બુદ્ધિ-વૈભવ તથા એ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય શ્રીસૂરીશ્વરશ્રીનું જ શાસન-પ્રભાતનાદિ કાર્યોનું દિગ્દર્શન કરાવવા નામ યાદ કરવાની જરૂર શી?, આ પ્રશ્નના માટે સ્વતંત્ર નિબંધ લખવાની જરૂર પડે