________________
' ' શ્રીસિદ્ધ-સુખ-વિંશિકા
(૩૭ ..St. ૨૦. શ્રીસિદ્ધ-સુખ-વિંશિકા.
જેવી રીતે પ્રથમ ઈચ્છાથી ધર્મને આરંભ થાય
છે અને પછી નિરિચ્છક ભાવ ઉન્ન થાય છે, - ત્રિભુવન ગુરૂ, ઉત્કૃષ્ટ પાર ન પામી શકાય તેવી રીતે આ ઇચ્છાઓ જાણવી. અર્થાત ચોથે એવા અનંત સુખને સમ્યફ પ્રકારે સર્વદા ગુણઠાણે મેક્ષની ઈચ્છાથી ધર્મને આરંભ પામેલા છતાં પણ સિદ્ધિસ્થાનને નહિ મૂકનારા, થાય છે. શાસ્ત્રને અનુસરતી રીતિ નિતિથી સકલ વીતરાગ, શ્રી મહાવીર મહારાજને નમસ્કાર કરીને કર્મને ક્ષય કરવા ઉદ્યમવંત થાય છે અને ઉપમા આપી ન શકાય એવા અનુપમ અંતે અતુલ–વીર્યના સામર્થ્યથી સકલ કર્મ સિદ્ધ ભગવંતેના ઉત્કૃષ્ટ સુખના લેશ માત્રને ક્ષય કરીને મોક્ષ પામે છે. તેથી જ પ્રથમ ઈચ્છા અર્થાત લેશ માત્ર કહેવાના ઉદ્દેશથી દ્રષ્ટાત- યોગ, શાસ્ત્રોગ અને સામર્થગ અનુક્રમે શાસ્ત્ર અને યુકિતઓ વડે અથવા ન્યાય અને ઘટી શકે છે. ગાથા ૪. ‘આગમની યુકિતઓ વડે મધ્યમજનેને બંધ રોગીઓને જેમ આરોગ્ય સુખ અનુભવ કરવાને માટે કહીશ. ગાથા ૧-૨.
સિદ્ધ હોય છે, પરંતુ આ અનુભવ સિદ્ધ આરોગ્ય જેવી રીતે સર્વ શત્રુઓના ક્ષયરૂપ પ્રાપ્તિ, સુખ ન મારૂ રૂથર બીજા વડે જાણી શકાતું સર્વ-વ્યાધિઓના વિનાશરૂપ પ્રાપ્તિ અને સર્વ નથી. તેવી રીતે કામ આ સિદ્ધ ભગવંતનું પ્રકારની સર્વ ઈરછાઓના સંબંધરૂપ પ્રાપ્તિઓ આ સુખ પણ સમ્યફ પ્રકારે ચિન્તવન કરવા
લાયક છે અર્થાત તે સુખ પણ અનુભવ વડે જે સુખ થાય છે તેવી રીતે આ સિર
સિદ્ધજ છે. ગાથા પ. સિદ્ધ-ભગવંતનું સુખ ઉપર કહેલા ત્રણ જે સિદ્ધના સુખનો ઢગલો સર્વ કાલનો પ્રકારો કરતાં અનંત છે. અથવા તો જેવી રીતે એકઠો કરાય, તે ઢગલાને અનંત વગરૂપે કરાય, સર્વ શત્રુઓ ઉઠયા હેય ને ઘસારે લાગીને અને તે પછી તે વર્ગથી ભાંગીએ તે ભાગાઘસાઈ જાય, નાશ પામે કે નુકશાન પામે અને કારમાં આવેલ સુખને ભાગ પણ સર્વ આકાશ અંતે વિરામ પામે, અથવા દૂર થઈ જાય કે સર્વ પ્રદેશમાં સમાતું નથી. સામાન્ય કલપનારૂપ નાશ પામે તેવી રીતે સર્વ પ્રકારની ઇરછાઓ દ્રષ્ટાન્ડ તરીકે સિદ્ધનું સુખ ઢગલારૂપે ૫ ની ઉઠી હોય તે પણ ઘસારે લાગીને ઘસાઇ જાય. સંખ્યામાં ગણીએ અને સર્વકાલની ૫ ની સંખ્યાથી નાશ પામે અગર અનુકુળ સંબંધની પ્રાપ્તિ
ગુણીએ=૫૪૫=૫૪૨૫=૬૨૫ વર્ગરૂપ સંખ્યા વડે જે સુખ ઉત્પન્ન થાય છે, તેવી રીતે આ સુખ
૬૨૫)૬૨૫૧ થાય. ભાગાકારથી ભાગમાં આવેલ
આ એક અંશ પણ સર્વ આકાશ પ્રદેશમાં (સિદ્ધાનું સુખ) પણ તેનાથી અનંત છે. ગાથા ૩. સમાતા નથી એમ અત્ર આ ગાળામાં કહેવાનું
ઉપરની ગાથામાં જણાવેલા દ્રવ્યરૂપ-શત્રુ- રહસ્ય છે. ગાથા ૬. વ્યાધિ અને ઈચ્છાઓને ચાલુ પ્રકરણમાં ભાવ પીડાના ક્ષયથી ઉત્પન્ન થયેલા સુખના બિન્દુસ્વરૂપે પ્રતિપાદન કરે છે. રાગાદિ શત્રુઓ, ભાવને (સ્વરૂપને આ ચાલુ પ્રકરણમાં પ્રાપ્ત કર્મના ઉદયથી થવાવાળા વ્યાધિઓ, અને કરીને તે સુખના બિન્દુથી અનંતર અનંતર, પરમાર્થથી ઈચ્છાની જગાએ લબ્ધિઓ જાણવી. સુખને કલ્પીને અર્થાત પ્રથમ જઘન્યમાં જઘન્ય