Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 161
________________ - મુધા-વર્ષા. ૩૪૨. શરીરને અને આત્માને નિરાળ નીરખાવનાર-શ્રીવર્ધમાન–તપ ધર્મ છે. ૩૪૩. ત્યાગ, ત્યાગી; અને ત્યાગના સાધનમાં જ સાચું સુખ રહેલું છે, એવું ભાન કરાવનારશ્રીવર્ધમાન-તપ ધર્મ છે. કામ ન ૩૪૪. સમાધિપૂર્વક બાલમંડિતાદિ મરણ કરાવનાર–શ્રીવર્ધમાન તપ ધર્મ છે. ૩૪૫. રેગાદિ પ્રસંગે આર્તધ્યાનથી બચાવનાર–શ્રીવર્ધમાન-તપ ધર્મ છે. ૩૪૬. આપત્તિના પ્રસંગમાં સહનશકિતને સાક્ષાત્કાર કરાવના–શ્રીવર્ધમાન-તધિર્મ છે. ૩૪૭. લાખે ની સંખ્યામાં આયંબીલ કરનારાઓ, હજારોની સંખ્યામાં શ્રીવર્ધમાન-તપ કરનારાઓ, સેંકડોની સંખ્યામાં સંયમધર્મની આરાધના કરનારાઓ, અને કરોડોની સંખ્યામાં અઢળક દાન દેનારાઓના સમૂહુરૂપમેહવિનાશક-ચતુરંગી સેનાને સજજ કરનાર–શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩૪૮. “બાહ્ય તપ વિનાનું અભ્યતર તપ કાર્યસાધક નહિજ બને, એ સિદ્ધાંતને સમજાવનાર શ્રીવર્ધમાન-તપોધર્મ છે. કાર ૩૪૯. ત્યાગના મહાન–સિદ્ધાંતને રોમેરોમ પ્રસરાવનાર-શ્રીવર્ધમાન–તો ધર્મ છે. ૩૫૦. અપૂર્વ–આરાધનાથી ઉત્પન થયેલા શ્રીચન્દ્રકેવળીના અદ્વિતીય-શેરૂપી સાગરમાં અન્ય તપસ્વીઓના આરાધનથી ઉત્પન થયેલી કીર્તિરૂપ નદીઓનો પ્રવેશને રોકનાર શ્રીવર્ધમાન-તપધર્મ છે. ૩પ૧. શ્રીઅંતગડ-સૂત્રમાં કરવામાં આવેલી મહાન તપસ્વીઓની ગણનામાં મહાસેન કૃષ્ણ-તપસ્વીનીન નામને મુખ્યતા અપાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. - ૩૫. પુણ્યનું પિષણ, અને પાપનું શોષણ કરનાર-શ્રીવર્ધમાનતો ધર્મ છે. ૩પ૩. અણહારી પદનું આસ્વાદન કરાવનાર શ્રી વર્ધમાન-તપધર્મ છે. ૩૫૪. આહારની મૂછ ટળાવનારા તપવિધાનમાં સૌથી અગ્રેસર-શ્રીવર્ધમાનતધર્મ છે. ૩૫૫. સાડા ચૌદ વર્ષથી ઉપરાંત જેટલા લાંબા સમય સુધી એકસરખી આહારની મૂર્છા આ ટળાવનાર–શ્રીવર્ધમાન-તપોધર્મ છે. ૩૫૬. રસગારવની ગર્તામાં પડી ગયેલા, અને પડનારા જીવને બચાવનાર-શ્રીવર્ધમાન તપધર્મ છે. ૩૫૭. આહારના અભિલાષ અને આસકિતને દૂર કરવાનું સામર્થ્ય ધરાવનાર-શ્રીવર્ધમાન તધર્મ છે. ૩૫૮. ભાગવતી દીક્ષાના ભવ્ય ભાવને ઉત્પન્ન કરાવનાર–શ્રીવર્ધમાન-તપાધર્મ છે.

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196