________________
શ્રધ્ધાદિ-પાષક-સુધાધિઃ
• એ પદમાં ભગ શબ્દથી સમગ્ર- ઐશ્વર્યાદિ છ પદાર્થ લેવાય છે, અને
• મળવંતાળું—માવત્થા તે માટે શાસ્ત્રકાર જણાવે છે કેઃ—
46
'
ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्याथ प्रयत्नस्य षण्णां भग इतीङ्गना || १ || એટલે આ પદમાં ૧ સમગ્ર-ઐશ્વર્યાં, ૨ રૂપ, ૩ યશ:, ૪ શ્રી, ૫ ધ; અને ૬ પ્રયત્ન એ છ પદાર્થ લીધેલાં છે. એટલે પ્રથમ સ્તાનબ્યસ્તવના કરવાને યોગ્ય અરિહ ંતને મળવંતાળ ' પદથી સંબોધન કરવામાં આવે ત્યારે તે પદમાં રહેલ ‘ મળ ' શબ્દને ઉદ્દેશ તરીકે રાખીને અનુક્રમે આવતી સધળીએ સોંપદાઓને અર્થાત્ સંપદાસ્થિત-પટ્ટાને ભગવદ્-મત્તરૂપ-વિધેય તરીકે સુસ’ગત રીતિએ યુક્તિ યુક્ત ધટાવી શકાય છે. આગરાળ, તિસ્થયરાળ, સયંસંવુઢાળ ' આ ત્રણે પદેથી શ્રી અરિહંત ભગવંતનું સમગ્રઐશ્વર્ય ધ્વનિત થાય છે ૧.
,,
“ પુરિપુત્તમાળ, પુરિસીદાળ, પુરિસવરપુંડરિયાળ પુરિવરોધથીન : શ્રીઅરિહંત ભગવંતનું રૂપ ધ્વનિત થાય છે. ર.
“ પુરિઘુત્તમાળ, જોશનાદાળ, જોનડ્ડિયાળ, ઓળગ્નોરાનં ભગવાને યશ: પ્રતિપાદન કરાય છે. ૩.
'અમયચાળ, વસ્તુતયાળ, મળચાળ, સરળચાળ, વોહિયાળ” અરિહંત-ભગવ તેની શ્રી–લક્ષ્મી પ્રતિપાદન કરાય છે. ૪.
૫૭
આચાર પટ્ટાથી
પાંચ પદેથી શ્રી અરિહ ંત
આ પાંચ પદેથી શ્રી
ધર્મીયાળ, ધમડ઼ેસયાળ, ધમનાયા, ધમ્મસારફીનું, ધર્મવરાસતંતષવિટ્ટાં,’ આ પાંચ પદેથી શ્રીઅરિહંત-ભગવ ંતાનો ધમ ધ્વનિત થાય છે. ૫
આસન્નોપકાર વિભુ શ્રીમહાવીર મહારાજાએ આ શાસનની સ્થાપના મનાય છે. પરંતુ પ્રવાહની અપેક્ષાએ પૂર્વ પૂર્વના તીર્થંકરેએ આ તીર્થની
* અહિયંવરનાળવંશળધરાળ, વિઞટ્ટછડાળ, નિળાાં નાયયાળ, તિન્નાળ તારચાળ, યુદ્ધાનં વોયાળ, મુત્તાાં મોયાળ'' આ છ પુનીત પદે દ્વારા શ્રી ભગવાના પ્રયત્ન પ્રતિપાદન કરાય છે.
હવે ઉપર જણાવેલાં ‘આફરાનં' એ પદથી ‘મુન્નાના મોચવાળ' સુધીના સ મળીને ૨૮ પુનિત-પદો-દ્રારાએ વિભાગશ: અનુક્રમે શ્રી અરિહંત ભગવંતાની ભગવદ્ભત્તા ૧ સમગ્ર-ઐશ્વર્ય, ૨ રૂપ, ૯ યશઃ, ૪ શ્રી-લક્ષ્મી, ૫ ધ; અને હું પ્રયત્ન એ છ પદાર્થો ભવ્યજતાના હૃદયમાં અવશ્યમેવ ભાસમાન થાય છે. ઉપર આલેખન કરેલો લેખ વાંચકાએ વાંચ્યા હશે?, અને વિચાર્યું પણ હશે ?; અને મનનપૂર્વકની વિચારણા કરનાર વાંચકને શ્રી અરિહંત-ભગવતાની ભગવદ્વત્તારૂપ ઉદ્દેશને અનુલક્ષિને વિધેય તરીકે જણાવતાં પદો સુસ’ગતરીતિએ નીચે મુજબ જણાવાય છે.
તીથ આદિ-અનાદિ છે.
કરી એમ કહેવાય છે, અને સ્થાપન કરેલ હાવાથી આ