Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 120
________________ શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ પ૩ શ્રાવિકાઓ માટે તન-મન-ધન સમર્પણ કરવાના, કરાવવાના અમેધ-અવસરને શ્રીમતેએ અને ધીમન્તોએ લાભ લેવાનું છે, એ ભૂલવા જેવું નથી, અને તે સિવાયનાએ એ અનમેદનને પણ લાભ લે એ જરૂરી છે. પરમાત્મ-શાસનના પરમ પ્રેમાળ-પંજાબના જૈન ભાઈઓ માટે હજુ સકળ સંઘે કરવા લાયકનું કાર્ય પુરૂં કર્યું જ નથી, તેટલામાં તો ગોધરાના ગર્ભ શ્રીમંત પણ કેમી-હુતાશની કારમીઆગમાં સર્વસ્વ ગુમાવી બેઠા છે. તેવા નિરાધાર ભાઈ–બહેને માટે સઘળાંએ સગપણ કરતાં સાધમિકનું સગપણ શ્રેષ્ઠતમ-લાભદાયિ સ્વીકારીને જે જે સંઘના આગેવાને ઉદ્યમ કરી રહેલા છે તે અનુમોદનીય છે. • ૫૮–લૌકિક–પ્રેમનું અંતિમ. પ્રેમ શબ્દમાં ત્રણ વ્યંજન, અને બે સ્વર છે, એટલે વ્યંજન સ્વર સમિલિત થઈને પાચ અક્ષર છે; છતાં સ્વર સિવાયના બજને ચાર કરવા એ અશક્ય હોવાથી સાહિત્યકાર અને વ્યવહાર રસિકોએ સ્વર સહિતના વ્યંજનને અક્ષરની ગણત્રીમાં ગણેલી છે. પૂર્વોક્ત-ગણુત્રના હિસાબે પ્રેમ રાખમાંના ૨ ને અક્ષર, અને પે-મ દરેકને એક એક અક્ષર ગણીને સંમિલિત થયેલ-અઢી અક્ષર યુક્ત પ્રેમ શબ્દ વ્યવહાર-સાહિત્ય-સૃષ્ટિમાં સ્વીકૃત થયેલ છે; અને તેથી જ કહેવાય છે કે “અઢી અક્ષર પ્રેમકા પઢેસે પંડિત હોય.” અજબ જાદુઇ-શક્તિ, અલૌકિક આકર્ષણ-શક્તિ; અને અનુપમ-અમૃતવર્ષણ-શક્તિ, આધનેકવિધશક્તિ-સંપન્ન-પ્રેમ શબ્દ ગુર્જર ભાષામાં વપરાતાં સધળાંએ શબના શબ્દ-રત્નમહોદધિમાં અચિજ્યચિન્તામણિથી પણ અધિક-કાર્યસિદ્ધિ-કરનાર અદિતીય-વિજયવન્તપણે વર્તી રહ્યો છે. અઢી-અક્ષર-યુકત–પ્રેમ શબ્દને અખંડ-અભ્યાસિ-આત્મા જ પ્રેમ શબ્દના પુનિત-પિયુષનું આસ્વાદન કરીને પારમાર્થિક -પંડિતાઈને પામેલે હતા, છે; અને રહેશે એજ કહેવું યુક્તિ-યુક્ત સુસંગત છે. છતાં પ્રેમ શબ્દને પ્રચાર પૃથ્વીપટ ઉપર પ્રસંગોપાત એવા સ્વરૂપે થઈ રહ્યો છે, અને થાય છે કે જે પ્રેમની વિકૃતદશા વિદજજને પણ વિષમ-હાસ્ય-ખેદના ખાબોચીયામાં ડુબાડવા પ્રયત્નશીલ રહે છે. લૌકિક-પ્રેમના પાશમાં સપડાયેલ–પાત્રમાં પ્રેમની વિકૃત-દશાનું અવલોકન અનેકવાર થયું છે, અને અને થશે, છતાં લૌકિક-પ્રેમના પાત્રનું પરીક્ષણ કરવા પૂર્વક પરિચય કરતાં પરીક્ષક નીતિ-ન્યાયની તુલાથી તોલીને પરીક્ષાના પરિણામ કહી રોકે છે, અને જાહેર પણ કરી શકે છે કે –તે લૌકિક પ્રેમ પુનિત નથી, પણ પાપવધક, અને મુખ્ય-શાષક વિકત-પ્રેમ છે; કારણ કે લૌકિક-પ્રેમનું અંતિમ-પરિણામ તપાસીએ છીએ. ત્યારે તો લૌકિક-મના પાત્રોનાં જીવન; રાગ-દેષ-સ્વાર્થ, અહંભાવ, મમતા અને આપઘાતાદિમાં પરિણમે છે. આથી જ લોકતર-વિશુદ્ધ-પ્રેમની બલિહારી છે. ૫૯-લોકેત્તર-વિશુદ્ધ-પ્રેમ. લૌકિક-પ્રેમના પાશમાં સપડાયેલા પામર-આત્માઓનું જીવન પરીક્ષણ કરવા પૂર્વક તપાસવામાં આવે તે લૌકિક-પ્રેમનું અતિમ-પરિણામ અતિઅધમ-અતિકરૂણ-અતિદીન નિર્મલ-બુદ્ધિમાનોના બુદ્ધિ-પ્રદેશમાં નિર્ણયાત્મકફપે તે અંતિમ પરિણામરૂપ નકકર-સત્ય) સુસ્થિર થાય છે.

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196