Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 121
________________ શાશ્વત-આરાધનાનું ધ્યેય. ઇતિહાસના પાનાઓનું પરિશીલન કરનારને, અને વર્તીમાન કાલીન--બનતા અનેક પ્રસંગાનું અવલોકન કરનારને; ઉપરની જણાયેલ ભીના નીચે જણાવેલાં દ્રષ્ટાન્તથી દ્રઢીભૂત બને છે. ૫૪ યુવાને યુવતિઓ પ્રત્યે, અને યુવતિના યુવાને પ્રત્યે; માતાને પુત્રી પ્રત્યે, અને પુત્રીઓને માતાએ પ્રત્યે; પિતાને પુત્ર પ્રત્યે, અને પુત્રાના પિતાએ પ્રત્યે; રાજાઓના પ્રજાજને પ્રત્યે; અને પ્રજાજતાના રાજાએ પ્રત્યે; શ્રેષ્ઠિના નાકરા પ્રત્યે, અને નાકરાને શ્રેષ્ઠિ પ્રત્યે; પતિ-બનેલાઓના પત્નીએ પ્રત્યે, અને પરણીત-પત્નીને પતિ પ્રત્યે; આવાં આવાં અનેકવિધ દ્રષ્ટાંતને, અને પ્રસ ંગાને નજરે નિહાળવામાં ૐ શ્રવણગાચર કરવામાં, અને પરિશીલન કરવામાં આવતાં ચેાળમના રંગને ભૂલાવે એવા રસવ ક રાગની ચીકાશ, ભવભ્રમણ વધે એવાં માનસિક વિચારોના વિલાસ, વાચિક શબ્દ–પ્રયોગા અને કાયિક-કન્નેશવ ક પ્રવૃત્તિઓના ઉભરાતાં પૂર, તન-મન-ધનાદિ સર્વસ્વના ભોગે સ્વાર્થ-સિદ્ધિના કડવાશ ભર્યા કિસ્સા, અભાવની અનેકવિધ– આંધીઓના આકસ્મિક આક્રમણુ, મમતાભર્યાં મેહના મૂર્છિત-પ્રયોગ; અને સાથે સાથે વિશ્વભક્ષણ, ક્રૂપપતન, અગ્નિદહન, ગિરિશૃંગપતન, ગળાફ્રાંસાદિ અતિખધમ-અતિકરૂણ અને અતિ દીન પ્રસ ંગેા નયન ગોચર થાય છે, આયીજ ગતપેરેગ્રાફમાં જણાવેલ લૌકિક-પ્રેમના અંતિમ સાથે જણાવેલ પરિણામને સ્થિરતા પૂર્વક હૃદયમાં પચાવીને પ્રેમના અર્થિઓએ લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમનું સર્વસ્વના ભાગે સેવન કરવું જરૂરી છે. લેાકેાત્તર-વિશુદ્ધ-પ્રેમના પૂજક-પૂજ્ય બને છે, અર્થાત્ લૌકિક-પ્રેમનું અંતિમ-પરિણામ જેણે ધ્યાનપૂર્ણાંક વાંચ્યું હશે ?, વિચાર્યું" હશે ?, અને વિવેકપૂર્વીક પરિશીલન કર્યું હશે ?; તેનેજ લૌકિક-પ્રેમ સંસાર-પરિભ્રમણના પ્રમળ કારણરૂપ છે, એમ નિશ્ચય જરૂર થયો હશે ?, આથીજ લૌકિક-પ્રેમના અનેકવિધ તે તે પ્રસ ંગને ત્રિવિધ ત્રિવિધે હાર્દિક ભાવથી વોસિરાવીને લેાકેાત્તર વિશુધ્ધ પ્રેમનુ પરિશીલન કરીને પરમાત્મપદ્મ-પ્રાપ્તિના પુનીત માર્ગે અસ્ખલિત કૂચ કરવી આવશ્યક છે. લેાકેાત્તર-વિશુધ્ધ-પ્રેમ કરવાનું, પ્રેમના પુનિત બંધનમાં બંધાઇ જવાનું, અને પુનિત-પ્રેમ કેળવવાનું; અખિલ વિશ્વભરમાં અનન્યસ્થાન પરમાત્માજ છે. આથીજ લેાકેાત્તર વિશુદ્ધ પ્રેમના પૂજારીની માનસિક-વાચિક—કાયિક પ્રવૃત્તિઓનું દિગ્દર્શન પ્રાતઃસ્મરણીય-પૂજ્ય-પુણ્ય-પુરૂષો રચિત અનેકાનેક-મધપદ્યાત્મક સ્તવન -સ્તુતિ -પ૬ દુહાદિમાં નયન ગોચર, શ્રવણ ગાચર, અનુભવ ગેાચર, હૃદય ગેચર; અને આત્મગેાચર થયાંજ કરે છે. આથીજ ઉપયેગપૂવ ક વાંચન-મનન-પરિશીલન કરનારા પુણ્યાત્માએ લેાકેાત્તર વિશુદ્ધ પ્રેમની પુનીત કાર્યવાહુિથીજ પૂજકે પૂજય બને છે, બન્યા છે અને ખનશે એ નિ:શંક સત્યને સદા સર્વથા સત્ર આદર-મહુમાનપૂર્વક અવલ બી રહ્યા છે એજ જૈન કૂળમાં જન્મીને જૈનત્વ પ્રાપ્તિની સફલતા કરી રહ્યા છે. ન્યાયાચાર્ય શ્રીમાન્ યોાવિજયજી ઉપાધ્યાયજી પણ દ્વિતીય-તીર્થ પતિ-શ્રી અજીતનાથના સ્તવનમાં—“ અજીતજીણુ શું પ્રીતડી, મુજ ન ગમે હૈા ખીજા સંગ કે ” આ પદે ગૂર્જર ભાષામાં રચે છે. વાંચક્ર-વિચારકને, તે અભ્યાસકને આ પદે દ્વારા પુનિત-શિક્ષણ લેવાની જરૂર છે, તે હવે પછી વિચારશું. ૬૦-શાશ્વત-આરાધનાનું ધ્યેય, દરેક વર્ષે બે વખત સાશ્વત આરાધના આવે છે, અને જાય છે, છતાં આરાધકાએ આરાધના દ્વારાએ આત્માને ખૂબ ખૂબ આરાધ્ય ભગવંતેની અભિમુખ કરી દેવા ઉજમાળ થવાની જરૂર છે. આ અંકની પ્રાપ્તિ પછી શાશ્વત-આરાધનની સમાપ્તિ પહેલાં પંદરમા વર્ષના પ્રથમ અંક વિવેકિ-વાંચકાના

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196