________________
કેવળજ્ઞાન-વિશિકા.
[ ૩૧
કર
નિશ્ચયે દુરન્ત-દુઃખદાયિ–ફલને દેનારો છે, અને
આ નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થયે સ્વયમેવ મરેલાઓને મરાવવામાં ફરક નથી. છતે મેહરૂપી મહાસાગરનું તરીને, લપક-શ્રેણી આથી પણ તીર્થ ઉચ્છેદના બીકણ–આત્માઓએ કરીને નિશ્ચયે કેવળજ્ઞાન ઉપ્તન્ન કરે છે. આ પ્રસંગ ભાવવાલાયક છે, અર્થાત સૂત્ર- અને તે પછી મેંગ સંબંધી અનુક્રમે ક્રિયાનો નાશ ન થાય તેમ વર્તવું જરૂરીનું છે. સોગી કેવળી થઈને અંતમાં અગિ ગાથા ૧૫.
અવસ્થા પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ-નિર્વાણપદને પ્રાપ્ત લેક સંજ્ઞા શાસ્ત્ર-નિરપેક્ષમતિને છોડીને કરે છે. ગાથા ૨૦. સારભૂત સિદ્ધાન્તના રહસ્યને હૃદયમાં ધારણ કરીને પંડિત-પુરૂષે અતિ નિપુણ બુદ્ધિથી
૧૮. કેવળજ્ઞાન-વિંશિકો. સમ્યફ પ્રકારે પ્રવર્તાવવાલાયક છે. ગાથા-૧૬. કેવળજ્ઞાન કેવું છે? તો કહે છે કે
અત્ર આ પ્રસંગમાં વધુ કહેવાથી સર્યું. અનંત-અર્થાત્ જે જ્ઞાનનો પાર ન પામી શકાય કારણ કે સ્થાનાદિક યોગમાં યત્ન કરવાવાળાઓને તેવું છે, જીવનું વાસ્તવિક સ્વરૂપ અર્થાત જીવે આ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિતકારી એટલે કેવળજ્ઞાનમય છે, આવરણ (કર્મના આવરણ) મોક્ષસાધક છે એમ જાણવાલાયક છે, તથા કરીને રહિત, કાલેકને પ્રકાશ કરનારું, તે (અનુષ્ઠાન) સદનુણાનપણે હોવાથી પણ મોક્ષ- એકવિધ એટલે એકજ ભેદવાળું અર્થાત સાધક છે. ગાથા ૧૭.
આ જ્ઞાનને બીજો ભેદ જ નથી એવું જાતિઆ સદનુષ્ઠાન પ્રીતિ, ભક્તિ અને આગ. સ્વરૂપ છે. ગાથા ૧. મને અનુસરવાવાળું છે અને તેવી રીતે અસં. મન:પર્યવજ્ઞાનના અંત સુધી જ્ઞાન સંબધિ, ગતાથી યુક્ત અસંગ-અનુષ્ઠાન એમ ચાર અને દર્શનસંબઘિ ફરક છે, પરંતુ કેવળજ્ઞાન પ્રકારે જાણવાલાયક છે. તથા નિશ્ચય કરીને એકજ=સમાનભાવમાં વર્તે છે. અર્થાત કેવળ આ ચારે ભેદમાં છેલ્લે ભેદ અસંગ-અનુષ્ઠા. દર્શનમાં અને કેવળજ્ઞાનમાં સમાન ભાવ નમાં ચરમ= છેલો અનાલંબન યોગ હોય છે. રહેલ છે. ગાથા ૨. ગાથા ૧૮.
સમસ્ત ભેદે કરીને સંપૂર્ણ આ લેકને અહીં પૂર્વે જણાવેલ આ આલંબન પણ અને અલકને દેખતાં સર્વ (રીતિએ તે બંને બે પ્રકારે છે. એક રૂપી અને બીજું અરૂપી ભેદે જાણવાલાયક છે. જે થયેલું છે અર્થાત જે સમવસરણસ્થિત-પ્રતિમાદિ આલંબન રૂપી બની ગયું છે, જે થવાવાળું છે અર્થાત જે છે. અને સિદ્ધ-સલામાં બિરાજમાન સિદ્ધ બની રહ્યું છે અને જે ભવિષ્યમાં બનશે એવા ભગવંતેનું આલંબન અરૂપી છે. પ્રથમ રૂપી ત્રિકાળ-વિષયક સર્વગુણ-પર્યાયયુક્ત-પદાર્થ વિષયક આલંબન છે અને તદ્દગુણપરિણતિ એ નથી કે તેને દેખી શકે નહિ અર્થાત રૂપવાળાને અંતે અનાલંબન થાય છે, અર્થાત્ સર્વ પદાર્થને દેખે છે. ગાથા ૩. " . . સૂક્ષમ આલંબન હોવાથી તેને અનાલંબન નામથી ભૂતકાળમાં થઈ ગયેલા ભાવને ભૂતકાલિન ઓળખવાય છે. ગાંથા ૧૯.
ભાવપણે, વર્તમાન કાળમાં થતા ભાવને