________________
શ્રી વિશતિ-વિંશિક સારાંશ
' પ્રથમ પૂજા પણ ગૃહસ્થને ત્રણ પ્રકારે સુસંગત સમાધાન પ્રતિપાદન કરાય છે. વર્ણવેલી છે. ત્રણ પ્રકારમાં કાકા-વચન અને ગાથા ૧૨-૧૩. મનની વિશુદ્ધિથી થતી પૂજા જણાવેલી છે. મન સ્થાપનાથી સ્થાપિત થયેલ સ્થાપનાની અથવા પૂજા નિમિત્ત એકઠાં કરાતાં દ્રવ્યઃ પૂજા પણ પ્રશસ્ત છે. ઉપગપૂર્વક ઉપચારના ઉપકરણના ભેદ વડે પણ ત્રણ પ્રકાર પડે છે કારણે મેળવીને કરેલી પૂજા પણું ઇષ્ટ ફલવાળી ત્રણે પ્રકારમાં પ્રથમ પૂજા સામંતભદ્રા, . છે. આ રીતિએ પૂજ કેને પ્રજા સંબંધના બીજી સર્વ-મંગલ નામની, અને ત્રીજી શ્રેષ્ઠ- સંક૯પ વિકલ્પ દૂર થાય તે રીતે પ્રતિપાદન તવંગતા નામની પૂજા છે. આ ત્રણે પૂજા કરીને પૂજા એ પાપ નાશ કરનાર છે, ભવાપિતાના નામ પ્રમાણે સાર્થક રીતિએ પ્રવર્તે ત્તરમાં ગૌરવશાળી ભેગ, ભેગના-સાધનેને છે. અને તે ત્રણ પૂજાઓના યથાસ્થિત સ્વરૂપ, પ્રાપ્ત કરી અંતમાં ત્યાગી બની નિર્વાણપદ તે પૂજાઓ અનુક્રમે પ્રાપ્ત કરનારા છે, સિદ્ધિ કરનાર છે. જેવી રીતે મહા સમુદ્રમાં અને જીને પૂજા દ્વારા થતાં ફળનું નાંખેલું પાણીનું એક બિન્દુ પણ જેમ અક્ષય દિગ્દર્શન કમશઃ કરાવાય છે. અને તેથી જ ભાવને પામે છે તેવી રીતે ગેલેક્યનાથ-ભગધર્મ માં એકસરખું મન લાગેલું હોય એવી વત-જીનેશ્વરેની પૂજા પણ અંતે અક્ષય ભાવને સંલગ્ન-મનની પરિણતીવાળું થતું અનષ્ઠાન પામે છે. કારણ કે રસથી વિંધાયેલું ત્રાંબુ જે. અતિ સભ્ય છે એમ શાસ્ત્રકારો કહે છે. કારણ સાનું કઇ ગયું તે ફરી કોઈ કાલે પણ ત્રાંબા કે તેવા આત્માઓ અપકારીઓને પણ ઈચ્છિત
ત્રાંબાણના ભાવને પામતું જ નથી. તેજ
કારણથી બુદ્ધિશાળીઓએ સર્વ આદરથી જીને. અર્થ સાધી આપવાવાળા સમર્થ બને છે. આ શ્વરની પૂજા કરવી તે સંસાર સમુદ્રમાંથી પાર સર્વ પ્રસંગને ગાથા ૨ થી ગાથા ૧૦ સુધીમાં ઉતારવા માટે પૂજા એ નાવા સમાન છે. આ ગ્રન્થકાર સ્પષ્ટ રીતીએ પ્રતિપાદન કરે છે. રીતિએ દ્રવ્ય પૂજાને ઉપદેશ આપીને ભાવ - પૂજાના પ્રકારો પાંચ-આઠ અને સ. પૂજાને યોગ્ય તિવર્યો છે એ અંતિમ ગાથામાં પચાર છે તે જણાવે છે. વ્યક્તિ=એક તીર્થ જણાવે છે. જુઓ ગાથા ૧૪ થી ગાથા ૨૦ સુધી. કરની, ક્ષેત્ર-પ્રતિષ્ઠા=૨૪ તીર્થકરની, અને
૯. શ્રાવક-ધર્મ-વિશિકા. . મહા-પ્રતિષ્ઠામાં સર્વ ક્ષેત્રના તીર્થકરોની યોગ્ય રીતિએ વિનય બહુમાનપૂર્વક પૂજા કરવાનું
શરૂઆતમાં શ્રાવકનું સામાન્ય સ્વરૂપ બતાજણાવે છે. ગાથા ૧૧.
વતાં ધર્મોપગ્રહદાનાદિ યુક્ત અને જીનેશ્વર શુદ્ધ દ્રવ્ય ભાવથી શોધવા લાયક છે, અને ભગવન્તના વચન શ્રવણ કરવામાં પ્રીતિવાલે પિતાની કરાવેલી પ્રતિષ્ઠા અગર વડીલ ગુરૂ હોય તે શ્રાવક કહેવાય છે. ગાથા ૧. વર્યોએ કરાવેલી સ્થાપના, અથવા વિશિષ્ટ-વિધિ વિશેષતા-સર્વજ્ઞ કથિત માગને અનુસરનારે, વિધાનથી કરાવેલ અંજન-શલાકા-પ્રતિષ્ઠા શ્રદ્ધાળુ, ગુરૂએ કથન કરેલ ભાવને અનુ લાભદાયી છે તે સંબંધમાં ઉઠતી શંકાઓનું સરનારો, ક્રિયામાં તત્પર, ગુણાનુરાગી મંદ