Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 33
________________ ૬] Àાક સુધી જ્યારે વીસ અધિકારના નામ જણાવ્યા છે. ત્યારે સ્હેજે શકા સ્થાન પુરસ્કરની થાય છે કે એકથી દશ લેાકેામાં શુ` શુ` પ્રતિપાદન કરેલું હશે ?, કયા વિષયા અને કયા પ્રસંગેાં હશે ?; વિગેરે. સહજ ઉદ્ભવતી શકાઓના સમાધાનમાં સમજવું જરૂરીનું છે કે પ્રથમના એ લેાકમાં મંગલ-વિષય-પ્રયાજન–સબંધ અને અધિકારિ આદિ પદાર્થાનુ વર્ચુન કરેલુ' છે. અર્થાત પ્રથમ બ્લેકમાં નામળીયાચં ઇત્યાદિ છ વિશેષણ પદેથી આસન્નાપકારી વીર વિભુની સ્તવના પૂર્ણાંક નમસ્કાર કરીને બીજા શ્લોકના પૂર્વાદ્ધમાં ‘સમાસેળ યુટરું=સંક્ષેપથી કહીશ એવી ગ્રન્થકાર પ્રતિજ્ઞા ( ગ્રન્થ-રચના-સ’બન્ધિ વિષયેા માટે ) કરે છે. શ્રી વિશતિ-વિ‘શિકા સાવંશ, આક્ષેપાનુ દિગ્દર્શીન. સક્ષેપથી કહેવાની પ્રતિજ્ઞા કરનાર ગ્રન્થકારને ત્રીજા લૈાની શરૂઆતમાં ‘કુંતામરૂ ગોવિ’ ઇત્યાદિ પદેથી સમાધાન શરૂ કરવું પડે છે. સંક્ષેપથી કહીશ એ પ્રતિજ્ઞા કર્યાં પછી સંક્ષેપથી અધિકારાના અનુક્રમે નામે કહેવાને બદલે સમાધાનની શરૂઆત ત્રીજા ક્ષેાકથી દશ શ્લોક સુધી કરવી પડી છે તે પ્રસ`ગ વિચારણીય છે. અર્થાત ત્રીજા લેાકથી દશ લેાક સુધીમાં માક્ષેપેનુ' યત્કિંચિત્ દિગ્દર્શન કરાવતાં જાય છે. અને સાથે સાથે સ્યાદ્વાદની નીતિ-રિતિથી યુક્તિયુક્ત સુસંગત ઉક્તિઓથી ગ્રન્થ રચવાના સમયમાં તત્કાલીન અગર ભાવિકાલીન પ્રસ`ગાને લક્ષ્યમાં લેઇ સ્વયમેવ પ્રશ્નકાર બનીને પ્રશ્ના ઉઠાવે છે અને યુક્તિપુર સરના સમાધાના પણ ગ્રન્થકાર સમર્પતા છે. પ્રશ્ન પોતે ઉઠાવે અને સમાધાન પાતે આપે તેમાં ગ્રન્થકારને મુખ્ય આશય તા તે વિષયને વધુ વધુ સ્પષ્ટ કરવાના હાય એમ સ્પષ્ટ જણાય છે. અથવા તે તે કાળમાં વિસ્તારપૂર્વક આલેખન કરાયેલાં વિવિધ વિષયથી ભરપૂર વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત આગ માનુ` મથન કરીને સ ંક્ષેપ રચના કરનારાઓ પ્રત્યે કેવાં આક્ષેપ થતાં હશે ?, અને કેવાં વચન પ્રહારા થતાં હશે ?, તે બધાં શકા-સમાધાનને સમન્વય નીતિ—રિતિથી સમજતાં અભ્યાસીઓને અભ્યાસકાળે સમજાઇ જાય છે. ગ્રન્થકારના પુનીત સમયમાં સક્ષેપ રચના ઐતિહાસિક પ્રમાણે દૃષ્ટિગોચર થતાં નથી. કરનારાઓ પ્રત્યે આક્ષેપાદિ થતાં હતાં તેવાં શતાબ્દિના સમયમાં સ ંક્ષેપ રચના કરનારા પરન્તુ તેઓશ્રી પછીના સમયમાં એટલે સત્તરમી પ્રત્યે, સારભૂત તત્વો પીરસનારાએ પ્રત્યે જખરદસ્ત આક્ષેપો અને વચન પ્રહારનું પુરેપુરૂ આક્રમણ હતું'. એવી અણુધારેલ આપત્તિ સમાન આક્રમણ કાળમાં સામના કરવાને આ ગ્રન્થકારના વચના પ્રબળ સાધનરૂપ નીવડ્યાં છે એમ કહેવુ અસ્થાને નથી. એટલુંજ નહિ' પણ આ ગ્રન્થકાર પછીના ગ્રન્થ-પ્રણેતાઓના પુનીત માર્ગને નિષ્કંટક અનાવવા માટે તેઓશ્રીના વચન પરમ આશીર્વાદ રૂપ નીવડયાં છે. આશીર્વાદ-રચના. જીએ ન્યાયાચાય શ્રીમદ્યયશાવિજયજી ઉપાધ્યાયજી મહારાજ સત્તરમી શતાબ્રિના ગ્રન્થકાર અને શાશન પ્રભાવક તરીકે શાસન માન્ય છે. ન્યાયાદિ ગ્રન્થાની રચના રચવામાં સ્મૃતિ કુશળ શીલ્પી હોવા છતાં તેઓશ્રી એ ગુર્જર સાહિત્યને પણુ અપનાવ્યુ` ત્રણસે ગાથાના સ્તવનની ૪ થી છે. સાડી ઢાલ-ગાથા

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196