________________
શ્રી વિશતિ-વિશિકા સારાંશ
વિશિકામાં સમજી ગયા. અને એથી વિશિ- પ્રણત વિચિત્ર-ચિત્ર-પ્રવૃત્તિઓનું પૂર્ણ પ્રેમથી કામાં અનાદિમય જગતમાં પરિભ્રમણને વેગ સેવન કરવું તે ધર્મ કહ૫વૃક્ષના કિસલયપૂર જેલમાં હતું તે મંદ પડવાનું કાર્ય છેલ્લા= નાના પાંદડા અને મેટા પાંદડા છે. ચરમ પુગલ-પરાવર્તમાં થાય છે તે પણ સમજી ગયા. ચરમપુદ્ગલ પરાવર્તિમાં વર્તના
તે ધર્મરૂપી કલ્પવૃક્ષ બીજ અંકુર કાષ્ટ સકંધરને બાલ્યકાળ ગયેલ હોવાથી ધર્મ વૈવનકાળનો
શાખા-પ્રતિશાખા-કિસલય-પાંદડાથી પરિપૂર્ણ આવિર્ભાવ થાય છે.
ફાળે ફલે હોય અને ફાન્યા ફૂલેલા વૃક્ષને
પરિપકવ-કાળે જેમ પુષ્પ આવવાની રાહ જોવાય આ ધર્મ વૈવનકાળમાં યોગ્ય આત્માઓને છે તેમ સદૂગુરૂના વચન-સંગાદિ પુપેની મિ-આત્માઓ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને ધર્મ પ્રાપ્તિ થાય છે. પાળવાના, ટકાવવાના, વધારવાના અનેકવિધ સાધનેને દેખીને, શ્રવણ કરીને અને સ્મરણ
આજ વિંશિકાની પ્રથમ ગાથાથી ચાર કરીને તે પ્રત્યે રાગ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે
ગાથા સુધી ઉપરને અનુક્રમ જણાવાય છે. અને છે. અભિવૃદ્ધિ પામતે ધર્મ-રાગે કેવાં પરિણામ
પાંચમી ગાથામાં ગુરૂવર્યોના સમાગમથી સુદેશ
નાદિ વડે ભાવધર્મની સંપત્તિરૂપ ફળ ધર્મરૂપી નિપજાવે છે તેને જ ધર્મનું બીજ કહે છે
કલ્પવૃક્ષને ઉત્પત્તિ થાય છે, કે જે ફળ પરમ તે આ વિશિકામાં જણાવાય છે. ધમિ જેને
ફળ=મેલ ફળનું નિયમ અમેઘ પ્રસાધક છે. દેખીને, તેમના ધર્મ અનુષાને સાંભળીને હૃદયમાં
તેથીજ આ વાતને શાસ્ત્રકાર આ રીતે જણાવે છેઆદર-પ્રીતિ બહુમાન ઉઠે અને સાચી પ્રશંસા કરવાનું મન થાય તેને શાસ્ત્રકાર ધર્મરૂપી તત્તો સુરેશનાહિં હો ના માધHવી તે ક૯પવૃક્ષનું બીજ કહે છે. ધર્મ-ધમી અને
મહું વિનય ઘરમHRામે નિયમ બન્યા ધર્મના સાધનો, અનુષ્ઠાને તથા તે તે પ્રત્યેની | પ્રશંશાના પૂર ઉભરાય છે ત્યારે આત્માને તે તે ધર્મ કલ્પવૃત્તના બીજની શરૂઆતથી ફળ ધ અનુષ્ઠાન કરવાની અભિલાષા થાય છે. સુધીની અનુક્રમે થતી સર્વ સંપત્તિ અતિ સુંદર અને તેથી જ ધમકરણ કરવાની ઈચ્છારૂપ પ્રબળ હોય છે. અને તે બી જ-અંકુર આદિ સઘળી ઈચ્છા તે ધર્મ ક૯પવૃક્ષને નિકલંક સંપત્તિઓ છેલ્લા પુદ્ગલ પરાવતમાં જ થાય નિર્મળ અંકૂર છે.
છે. આ ઉપરથી શાસ્ત્રકાર એ વાતને રોકકસ ' થયેલ અંકૂર પ્રશંસારૂપ પવનથી પિોષાતાં અને નિયમન કરે છે કે બીજ સંપત્તિની શરૂઆત ઈચ્છારૂપ પાણીથી સીંચાતા કાર્ય સિદ્ધિ (ધર્મની પણ છેલ્લા પુદ્ગલ-પરાવર્ત માં જ થાય છે પરંતુ કરણ કરવારૂપ કાર્ય સિદ્ધિ)ના સફલીભૂત ઉપાયોની તે સિવાયના પૂર્વે અનુભવેલા કોઈ પણ પુદ્ગલ અનેક પ્રકારની ગવેષણારૂપ ધર્મ ક૯૫વૃક્ષના પરાવર્તોમાં થતી જ નથી. આજ વાતને કાષ્ટ-સ્કધડાળાં-ડાળીરૂપે પરિણમે છે. અનુક્રમે “વીજ સંપત્તી ના ગામ માથા ૬ આરંભેલા ઉપાયને સફળ કરતાં કરતાં વીતરાગ- પૂર્વાદ્ધ ઇત્યાદિ પદેથી ચરિતાર્થ કરે છે.