________________
,
injIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII)
૧૦
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIi
વૈશાખ
IIIIIIII
વીર નિ, સં. "
આગમ સં. संसारकारणे असंजमे । ૨૪૯૭ વિ. સં. ૨૦૭. સંસારનું ઉપાદાનકારણ છે વર્ષ-પા
અવિરતિ
પુસ્તક-૨ (મહત્વની માર્મિક વિચારણા) [પૂ. આગમવાચનાદાતા, આગમ સમ્રા, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગામે દ્ધારકશ્રીએ કર્મબંધના મિથ્યાત્વાદિ હેતુઓમાંથી પણ ગૌણમુખ્ય ભાવે વિચાર કરવાની નયસાપરીતિને અવલંબી અવિરતિનું સર્વાધિક બંધહેતુ પણ દર્શાવવા સાથે જિનશાસનની અનન્યસાધારણ લકત્તર વિશિષ્ટતા સંયમ–ચારિત્ર સાથે કેવી રીતે સંકળાયેલી છે? તેની હદયંગમ છણાવટ આ લઘુ નિબંધમાં કરી છે. ખૂબ જ ગંભીરતાથી લેગ્ય-જ્ઞાન-ગુરૂભગવંતની નિશ્રાએ આ નિબંધના પદાર્થો વિચારવા-સમજવાની સાગ્રહ નમ્ર વિજ્ઞપ્તિ છે. સં.) કર્મબંધનું કારણ શું?
જૈનશાસ્ત્રને સાંભળનાર જાણનાર અને માનનારે વર્ગ એટલું તે હેજે સમજી શકે તેમ છે કે
સર્વ અન્યદર્શનકારે માત્ર કાયિક, વાચિક કે માનસિક કેઈપણ જાતની પ્રવૃત્તિ થાય તેમાં પાપને બંધ માને
આ. ૬