________________
૨૨૮
આગમ જીત આ સંસાર માનું છું, છતાં હવે તમે મને શ્રેષ્ઠ એવું શિવરાજ્ય કેમ આપતા નથી?
૧૪૧૪ १७९ वचोऽपि ते नाथ ? भवार्णवस्य, शीघ्रं हि पारं भविनां प्रदातृ । ___ परं तथा भाग्यविवर्जितोऽहं, दूराऽतिदूरे वचनावनोऽस्मि ॥४१९॥
હે નાથ? તમારું વચન પણ ભવ્ય પ્રાણીઓને ભવરૂપ સમુદ્રના પારને જલદી દેવાવાળું છે, છતાં તથા પ્રકારના ભાગ્યથી રહિત એ હું હે નાથ? તમારા વચનના માર્ગથી અત્યંત દર છું.u૪૧ १८० दयां विधेहि नाथाऽस्मिन्, किङ्करे येन ते पदोः ।
सेवायां सर्वदा लीनो, भवेयं भवभीतिमान् ॥४२०॥
પ્રભુ આ સેવકની ઉપર દયા કરે કે જેથી કરીને ભવના ભયવાળો એ હું હંમેશા તમારા ચરણકમળની સેવામાં લીન થાઉં. १८१ भवरूपं त्वयाऽऽदिष्टं, भवोद्धारस्त्वयोदितः ।
परं भाग्यविहीनोऽयं, दूरे त्वद्वचनामृतात् ॥४२१॥ હે નાથ? સંસારનું સ્વરૂપ તમે જ જણાવેલું છે અને સંસારથી ઉદ્ધાર કરવાને માર્ગ પણ પણ આપે જ કહે છે, પરંતુ ભાગ્ય વગરને હું આપણું વચનરૂપ અમૃતથી દૂર રહે છું. ૫૪૨૧
૪૨૦માં
માનનીયકંડિકાઓ 3. ૦ વિચારને બાપ તે આચાર. ૦ શાસનનું મૂળ આચાર. ૦ વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે અજ્ઞાન. • વિષયને રાગ-દ્વેષ તીવ્ર ન રહે તેનું નામ ગ્રંથિભેદ. છે જેના પરિણામમાં સદાચાર હોય તે જ્ઞાન.
–શ્રી ઠાણાંગસૂત્રના વ્યાખ્યામાંથી