Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 257
________________ ૨૨૮ આગમ જીત આ સંસાર માનું છું, છતાં હવે તમે મને શ્રેષ્ઠ એવું શિવરાજ્ય કેમ આપતા નથી? ૧૪૧૪ १७९ वचोऽपि ते नाथ ? भवार्णवस्य, शीघ्रं हि पारं भविनां प्रदातृ । ___ परं तथा भाग्यविवर्जितोऽहं, दूराऽतिदूरे वचनावनोऽस्मि ॥४१९॥ હે નાથ? તમારું વચન પણ ભવ્ય પ્રાણીઓને ભવરૂપ સમુદ્રના પારને જલદી દેવાવાળું છે, છતાં તથા પ્રકારના ભાગ્યથી રહિત એ હું હે નાથ? તમારા વચનના માર્ગથી અત્યંત દર છું.u૪૧ १८० दयां विधेहि नाथाऽस्मिन्, किङ्करे येन ते पदोः । सेवायां सर्वदा लीनो, भवेयं भवभीतिमान् ॥४२०॥ પ્રભુ આ સેવકની ઉપર દયા કરે કે જેથી કરીને ભવના ભયવાળો એ હું હંમેશા તમારા ચરણકમળની સેવામાં લીન થાઉં. १८१ भवरूपं त्वयाऽऽदिष्टं, भवोद्धारस्त्वयोदितः । परं भाग्यविहीनोऽयं, दूरे त्वद्वचनामृतात् ॥४२१॥ હે નાથ? સંસારનું સ્વરૂપ તમે જ જણાવેલું છે અને સંસારથી ઉદ્ધાર કરવાને માર્ગ પણ પણ આપે જ કહે છે, પરંતુ ભાગ્ય વગરને હું આપણું વચનરૂપ અમૃતથી દૂર રહે છું. ૫૪૨૧ ૪૨૦માં માનનીયકંડિકાઓ 3. ૦ વિચારને બાપ તે આચાર. ૦ શાસનનું મૂળ આચાર. ૦ વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે અજ્ઞાન. • વિષયને રાગ-દ્વેષ તીવ્ર ન રહે તેનું નામ ગ્રંથિભેદ. છે જેના પરિણામમાં સદાચાર હોય તે જ્ઞાન. –શ્રી ઠાણાંગસૂત્રના વ્યાખ્યામાંથી

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280