________________
१६२
આગમ ત जेणं सुयर्व सीलवं से गं उवरए विण्णायधम्मे, सेणं मए શકશાપ Howારે (ઝીમ)
આ વિગેરે અનેક સ્થાને સમ્યજ્ઞાન અને કિયાથી મોક્ષ સાધવાનું જણાવે છે.
જો કે જાળિણ ળ (૩) जस्स णाणाया तस्स दसणाया (श्रीभग.) કારણ શોલિના જાળાનgur (કોમ.) सम्मविट्ठीणं णाणी णो अण्णाणी (श्रीभग.)
ઈત્યાદિક વચનેથી મેક્ષના માર્ગમાં સમ્યગ્દર્શનની જરૂરિયાત સર્વ શાસ્ત્રકારે સ્વીકારે છે, એ નિર્વિવાદ છે.
પણ વિચારવાનું માત્ર એટલું જ રહે છે કે મોક્ષને સાધવાની વાતમાં જ્ઞાન અને ક્રિયા એ બેને જ શાસ્ત્રકારોએ કેમ સ્થાન આપ્યું છે? સદભાવ કારણ કે સાધક કારણ?
આ સંબંધમાં વાચકવર્ગે બે પ્રકારે વિચાર કરવાને છે.
એક તે દુભાવમાત્રની અપેક્ષાએ અને બીજો ઉદ્યમથી પ્રાપ્ત કરવાની અપેક્ષાએ, એટલે સદ્દભાવમાત્રની અપેક્ષાએ તે મોક્ષદશા પ્રાપ્ત કરતી વખતે અને ખુદ સિદ્ધદશામાં પણ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણે અવ્યાબાધ પણે હોય જ છે.
અર્થાત્ વ્યાપારવાનું કારણ તે જ વાસ્તવિક કારણ છે એમ ન ગણતાં જેને અંગે કાર્યની પરિણતિ થાય તે બધાં કારણે ગણવાં. ભલે પછી તે વ્યાપારવાળું છે કે વ્યાપાર વિનાનું છે. એ રીતે કારણપણું ગણીએ તે ચૌદમે ગુણઠાણે કે મેક્ષદશામાં પણ આત્મા સમ્યગ્દર્શન જ્ઞાન અને સમ્યફચારિત્રથી પરિ
મેલે જ હોય છે, તેથી સમ્યગ્દર્શનાદિ ત્રણેને મોક્ષમાર્ગ તરીકે ગણાવવામાં કંઈ પણ અડચણ નથી.