________________
I
I
In
I
છે.
[ આ શીર્ષક તળે દર વર્ષે પૂ. આગમોશ્રીના ચિંતન પૂર્ણ વિવિધ લેખ-નિબંધ મને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાને આપવામાં આવે છે.
આ વર્ષે કેટલાક તત્વપ્રેમી જિજ્ઞાસુઓના આગ્રહથી “શ્રી સિદ્ધચક્ર”માં મુદ્રિત થયેલ મહત્ત્વના કેટલાક લેખ સંકલિત કરી આપેલા છે.
વર્ષો પૂર્વે લખાયેલા આ નિબંધમાં પણ આજના કાળમાં આપણે જે અનુભવી રહ્યા છે, તેને જાણે આર્ષદષ્ટિથી વેધક ખ્યાલ મેળવીને લખ્યું ન હોય એવું આ લેખે વાંચતાં સુજ્ઞ વાચકને ભાસ થશે. આ હેતુથી પુનર્મુદ્રણ કરવા પ્રેરણા થઈ છે.
ખૂબ જ ગંભીરતાથી આ લેખ વાંચવા-વિચારવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
–
]