________________
૧૪
આગમ જ્યોત નહિ તે એની મહત્તા છે એમ ધારતા નહિ. એ જ પ્રમાણે સામાયિકનું પણ સમજે.
સામાયિક સંવર દ્વારએ ત્યાગમાં લઈ જાય છે, માટે જ એને માસમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવેલું છે. આ વસ્તુ સમજો
શાસ્ત્રની જે કંઈ વાત સાંભળવામાં આવે છે, તે માત્ર સાંભન્યાથી જ તમારું કલ્યાણ નથી. એ વાત સાંભળીને તમે તમારા હૃદયમાં ઉતારે એટલે તે વસ્તુને વર્તનમાં મૂકી તમારા આત્માને સુખી કરે, તે તમારું શ્રવણ સફળ છે અને તમારું એ શ્રવણ મનુષ્યભવને સફળ કરશે.
| મનન કરવા જેવું... !! શા એ અરીસે . પણ અરીસામાં દેખાતા | | ડાઘ દૂર કરવાની શક્તિ અરીસાની નહીં, IS
પણ આપણા પુરુષાર્થને આધીન છે. તેમi 5 શાસ્ત્ર ભણ્યા પછી સવર્તન ન આવે તે છે,
આપણી ક્ષતિએ માત્ર શાસ્ત્રજ્ઞાનથી દૂર ન ). 0 થાય.
સંસારની અસારતા ભાસ્યા વિના શાની છે ઘાતે સન્માર્ગપ્રેરક બનતી નથી.