________________
૧૧૪
આગમ જીત
WAHEHE
વ્યાખ્યાન ૩
(સંવત ૨૦૨૨ ના ભા, સુદ ૧૪ વાર મંગળ તા. ૧૦-૯-૪૬)
वचनाराधनया खलु० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે જોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કેઅકામ નિજ રાની મહત્તા
આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડપટ્ટી કરતે કરતે જન્મ-મરણ-જરાની જાળમાં ગુંચવાતે અનંત પુદ્ગલ પરાવર્તથી રખડ્યા કરે છે. તે રખડતે કેઈક ભવિતવ્યતાના ગે કઈક પરિણતિ એવી થઈ કે બાંધે ઓછું ને ભેગવીને તેડે વધારે એમાં જે નિજ થઈ તેને અકામ નિજા કહીએ છીએ. જેમાં જીવ કર્મ કે મેક્ષને સમ નથી, તેના સાધને સમજો નથી, કર્મક્ષયની ઈચ્છા નથી, તેની ઈચ્છાએ પદાર્થ લેતું નથી, પણ જે દુઃખે સહન કરવા પડે તે વધારે સહન થાય અને ઓછાં બંધાયા ત્યારે તે આગળ વધે તે અકામ નિર્જરા. તેવી આ જીવે કરવા માંડી. કર્યાંથી? સૂક્ષ્મમાંથી બાદરમાં, ત્યાંથી વધતાં વધતાં યાવત્ મનુષ્યપણુમાં આવ્યા. ત્યારે તેનામાં વચનવ્યવહારે પ્રવર્તવા નિવર્તવાની તાકાત આવી વચનવ્યવહાર મનુષ્યપણુમાંજ
જ્યાં સુધી મનુષ્યપણામાં રહેતે ત્યાં સુધી વચન વ્યવહારથી રહિતા બે ઈન્દ્રિયથી વચનમાં કહીએ તે સત્ય, અસત્ય, મિશ્ર. અસત્યામિશ્ર, વચનગ કર્યો? મેઢેથી બોલે છે. પિતાને બેલડું તેટલું બીજાને સંભળાવવું ? તેની અસર તેમાં કંઈ નહિ. માખીઓ મચ્છરે ગણગણાટ કરે છે તે શા માટે કરે છે? તે કંઈ નહિ. વચન ગ છે માટે વચન કાઢે છે. જાનવરમાં-ઘેડા ખુંખારા કરે