________________
વર્ષ-૫ પુ.-૨
ભવિતવ્યતાની પ્રમળતા
આપણા ઉદ્યમના અવકાશ ન હેાય, ને ક્રાય' જરૂર અને ત્યાં ભવિતવ્યાને આગળ કરાય. હુ' તમને પૂછું કે એ અવસ્થા ભાસાલાયક ખરી ? કાઈ પાણીમાં તણાયા, મૂતિ થયા, પાણી પી ગયા, કાંઠે ઉતરી ગયા અને હવા મળી મૂછો ઉતરી ગઈ, તે પેાતાની મેળે ભાનવાળા થયા તેની ફીકર નહિ. આવા સેંકડા કેસે અને છે. લાખા હજારો કેસેા અને છતાં તેના ભરાસે કાઇ દહાડા આપણું એફીકર રહેતા નથી. કંઈકને સાપ કરડયાં ઝેર ઉતરી ગયા, ઝેર ખવાયા છતાં વમાવી દીધું ને સાજા થયા પણ તેથી બેફીકર રહ્યા ?
૧૨૯
તા આ અનંતકાય અવ્યવહાર રાશિમાંથી અનંતાએ એક નિકળતા નથી. તે દરવાજા તમારા માટે મધ નથી. ફાઈના માટે બધ નથી. સિવાય કે ખારમે ગુણુઠાણું પહેાંચી જાય. ખારમે પહોંચ્યા સિવાય અનંતકાયના દરવાજા બંધ ન હું. ત્યાં સુન્ની ખુલ્લા. બારમા સુધી નિંગાદના દરવાજા ખુલ્લા છે માટે સાવચેતીની
જરૂર
માટે શાસ્ત્રકાર કહે છે કે અનંતકાયના દરવાજા ઉપશમશ્રેણિ વાળા, ઉપશાંત માહુવાળા, ઋજુમતિવાળા, ચૌ પૂર્વ, આહારક લબ્ધિવાળાને પણ મધ નથી. તેમને પણ ખુલ્લા છે. ચૌદ પૂર્વી વિગેરે કયારે નિગેાદમાં પટકાય ? તેના પત્તો નહિ. તે આપણે કયા ભરોસામાં ? કેટીધ્વજના કુવારા ફરે ત્યાં પત્થરપતિને પાંચ કયાંથી મળવાની ? ઋજુમતિ મનપર્યાયવાળા, આહારક શરીરવાળા, ચૌદ પૂર્વી, અગીયારમે ગુઠાણું ચડેલા તેને માટે દરવાજા બધ નહિ. તે તમા કયા ભાસે ચાલેા છે ? નિષ્ફીકપણે કઈ રીતે પગલું ભરી છે ? તેને અથ શે ? કેટીધ્વજ કુંવારા ને પત્થરપતિને પાંચ ? તેના અથશે ? દુનિયામાં કાઈ દહાડો આ અને નહિ.
આ. ૯