________________
આગમ જ્યોત છે. તેમાંથી સૂર્યનું કિરણ અંદર જતું નથી. કેઈ દિવસ કાચ પાણીમાં ફરે છે. બરાબર પુનમની રાત્રિને વખત છે. પવન સજજડ આવે તેથી લીલમાં ફાટ પડી. તેથી તેને જોવા જેવું લાગ્યું, ડેકયું કાઢ્યું તે વખતે ચંદ્ર જોવામાં આવ્યું, “ખાનેકા સ્વાદ કબ તે દુસરે કે ખીલાવે તબ,” પિતે જમતે હેય છે, હાહા કરે તે લબાડ કહેવાય. અને મહેમાન કરે તે સ્વાદ, તેમ કાચબાને વિચાર આવ્યું કે ખરે આનંદ કયારે? તે મારા કુટુંબને લાવી દેખાડું ત્યારે, તે આનંદ દેખાડવા માટે મારી ડુબકી ! કુટુંબને ભેગું કરીને આવવા જાય ત્યાં લીલ જામી ગઈ, હવે કુટુંબ અને તે બંને અથડાયા કરે.
તેમ આ જીવને કેઈક જ વખત જેમ પૂનમની મધ્ય રાત્રિને ચંદ્ર, પવન, બહાર નીકળવું તે કેટલું જોખમ તમે કયું ડહાપણ વાપરીને નિગદમાંથી અહિં આવ્યા! તે કહેને ? ભવિતવ્યતાથી ને? ભવિતવ્યતાએ તમને અહિં લાવી મુક્યા. તથાભવ્યત્વની કેટલી મુશ્કેલી? તે અહિં વિચારી લે ! કાચબાના દૃષ્ટાંતને ઉપસંહાર
તેમ આ જીવને મનુષ્યપણું પામવું મુશ્કેલ, તે પામ્યા છતાં ખાવા-પીવા-પહેરવાની જે અનાદિકાલની વાસના! તેથી પ્રવૃત્તિ ચાલ્યા કરે તેમાં ધર્મ સૂઝે શાને? હવે ધર્મ સૂઝે કેને? તે જેને આવતે ભવ સૂઝે તેને ધર્મ સૂઝે. આવતે ભવ મારે છે તેમાં મારું શું થશે? મારું સારું થયું તે જેને સૂઝે તેને ધર્મ સૂઝે. કાચ ફરે, વચમાં તડ પડે, રાત્રિ તે જેને પુનમની મધ્યરાત્રિ તે જગ પર ફાટ પડવી અને ડેકિયું નિકળવું, તે કેટલું અસંભવિત?
તેમ શાસ્ત્રકાર કહે છે કે તારી ડેક જે અત્યારે બહાર નિકળી તે બધું અસંભવિત માનજે. નથી તે નિગેહ, એકેન્દ્રિયાદિકમાંથી નિકળવાનો પ્રયત્ન કર્યો, છતાં આપણને પણ આ જોગ મ. જેમ કાચબાની ચંદ્ર તરફ દષ્ટિ ગઈ ને તે ત્યાં સ્થિર