Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૩: શુલ્લકાચાર કથા
૪ ૯
સચિત્ત મૂળા આદિ અનાચાર :
___ मूलए सिंगबेरे य, उच्छुखंडे अणिव्वुडे ।
कंदे मूले य सच्चित्ते, फले बीए य आमए ॥ છાયાનુવાદઃ મૂર્તિ ગુજર ૨, ફ@gu૬મનિવૃતમ્ |
कन्दो मूलं च सचित्तं, फलं बीजं च आमकम् ॥ શબ્દાર્થ - વુિડે = પાક્યા વગરના-સચિત્ત મૂન = મૂળા હિંગળવારે = આદું ૩છુડે = ગંડેરી, શેરડીના ટુકડા સવિ7 - સચિત્ત, સજીવ વવે મૂત્તે = કંદમૂળ ગામ - કાચા, સચિત્ત પર = ફળ વીંs= બીજ. ભાવાર્થ - (૩૨) જે જીવોથી રહિત થયેલા ન હોય તેવા સચિત્ત મૂળા (૩૩) સચિત્ત આદું (૩૪) સચિત્ત ઈક્ષખંડ (૩૫) સચિત્ત કંદ (૩૬) સચિત્ત મૂળ (કંદમાંથી નીકળેલા ભૂમિગત તાંતણા તે મૂળિયા) (૩૭) સચિત્ત ફળ (૩૮) ઘઉં વગેરે વનસ્પતિના સચિત્ત બીજ. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાત અનાચારોનું વર્ણન છે. (૩૨-૩૩) મૂતા લિરે - મૂળા અને આદું. સચિત્ત મૂળા અને આદું સાધુ માટે અગ્રાહ્ય છે. અહીં અનંતકાયની અગ્રાહ્યતા દર્શાવવા ઉદાહરણરૂપે આ બે નામ સૂત્રકારે આપ્યા છે. (૩૪) ૩છુqટે:- ઈશુ ખંડ. જેમાં બે પર્વ મોજૂદ હોય અર્થાત્ શેરડીની કાંતળી વચ્ચે જેમાં આંખ જેવી આકૃતિવાળી ગાંઠ હોય, ત્યાં સુધી શેરડી સચિત્ત કહેવાય છે. તે લેવામાં અનાચાર દોષ લાગે છે. તે પર્વ–ગાંઠ કાઢી લેવામાં આવે અને તે ગંડેરીના રૂપમાં થઈ જાય ત્યારે તે સચેત કહેવાતી નથી પરંતુ તેમાં ફેંકવાનું વધુ પ્રમાણમાં હોવાથી સંયમ વિરાધના થાય છે. તેથી તે અગ્રાહ્ય છે. (૩૫-૩૬) વધે મૂત્તે :– કંદ અને મૂળ. આ બે શબ્દો વૃક્ષની ક્રમિક અવસ્થાના બોધક છે વૃક્ષનો સહુથી નીચેનો ભાગ મૂળ કહેવાય છે અને તેની ઉપરનો ભાગ કંદ કહેવાય છે. અહીં ગાથામાં ક્રમનો વ્યત્યય થયો છે. વ્યવહારમાં પણ કંદમૂળ શબ્દ પ્રયોગ બહુ પ્રચલિત છે. (૩૭–૩૮) પત્તે વણ ૨ નામ:- અચિત્ત નહીં થયેલા આમ્રાદિ ફળો તથા ઘઉં આદિ ઉગવા યોગ્ય વનસ્પતિના બીજ સાધુ માટે ગ્રહણ કરવા યોગ્ય નથી.
બિબુડે, સવરે મામણ – અનિવૃત્ત, સચિત્ત, આમક. મૂળ કંદ આદિની સચિત્ત અવસ્થા બતાવવા આ ત્રણ શબ્દનો પ્રયોગ છે, તે ત્રણે શબ્દો એકાર્થક હોવા છતાં તેમાં કંઈક ભિન્નતા છે. યથા