Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
[ ૧૮૩]
શબ્દાર્થ –તદેવ = તેમજ યુવાવયં = સારું-નરસુંબાઈ = પીવા યોગ્ય પાણી વાર થઈ = ગોળ વગેરેના ઘડાનું ધોવણ સલેમેં = બાફેલી ભાજી વગેરેને ધોયેલું પાણી વાતો = ચોખાનું ધોવણ સદુપયોય = તત્કાલનું ધોવણ હોય વિવાહ = મુનિ ગ્રહણ ન કરે. ભાવાર્થ:- મુનિને ધોવણ પાણીની ગવેષણા કરતાં અનેક પ્રકારના સારા-નરસા ધોવણ પાણી, ગોળાદિ પદાર્થના ઘડા(વાસણ)ને ધોયેલું પાણી, તેમજ બાફેલી શાકભાજી કે ચોખા વગેરેને ધોયેલું પાણી મળતું હોય અને તે તત્કાલનું હોય તો મુનિ તેને ગ્રહણ ન કરે, છોડી દે.
जं जाणेज्ज चिराधोयं, मईए दसणेण वा । ૭૬
पडिपुच्छिऊण सुच्चा वा, जं च णिस्संकियं भवे ॥ છાયાનુવાદઃ યજ્ઞાનીશ્વરd, મા રન વા.
प्रतिपृच्छय(गृहस्थं) श्रृत्वा वा, यच्च निःशङ्कितं भवेत् ॥ શબ્દાર્થ –= = જો મ - પોતાની વિચાર બુદ્ધિથી વંળખ = દેખવાથી પુષ્કળ = ગૃહસ્થને પૂછપરછ કરીને સુન્ન = ઉત્તર સાંભળીને = = પૂર્વોક્ત પાણીના વિષયમાં જે વિરાથોમેં = આ ધોવણ ચિરકાલનું(ઘણો સમય) છે એમ ગાળ્યા = જાણી લેખિસ્સવિય = પૂર્ણ નિઃશંકિત મને = થઈ જાય. ભાવાર્થ - પોતાની બુદ્ધિથી, જોવાથી કે ગૃહસ્થને પૂછવાથી તેમજ તેના દ્વારા અપાયેલ ઉત્તર સાંભળવાથી મુનિ જાણે કે 'આ ધોવણ તૈયાર થયાને ઘણો સમય થયો છે તથા તે પાણીથી અચિત્તતાના વિષયમાં મુનિ પૂર્ણ નિઃશંકિત થઈ જાય તો તેને ગ્રહણ કરે.
अजीवं परिणयं णच्चा, पडिगाहेज्ज संजए । ૭૭
अह संकियं भवेज्जा, आसाइत्ताण रोयए ॥ છાયાનુવાદ: ગળવું પરિણાં જ્ઞાત્વા, તળવારંવતઃ |
अथ शङ्कितं भवेत्, आस्वाध रोचयेत् ॥ શબ્દાર્થ - મનવું = અજીવ ભાવને પરિવયં = પરિણત થયેલા પ્રાપ્ત થયેલ પાણીને પન્ના = જાણીને સંગ = સાધુ પડrew = ગ્રહણ કરે ૩૬ = હવે જો પ્રાસુક જલના વિષયમાં વિજય = બીજી કોઈ શંકા, પીવા યોગ્ય છે કે નહીં એવી શંકા વિના = ઉત્પન્ન થાય તો સાલાફત્તીખ = આસ્વાદ કરીને, ચાખીને રોયર = ખાત્રી કરે, નિર્ણય કરે. ભાવાર્થ - તે પાણી શસ્ત્ર પરિણત થવાથી અચેત બની ગયું છે તેમ જાણીને મુનિ તેને ગ્રહણ કરે પરંતુ અચિત્ત હોવા છતાં તેને શંકા થાય કે આ પાણી મારા માટે પીવા યોગ્ય કે તરસ શાંત કરવા યોગ્ય છે કે