Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
( ૪૫૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
તેના વચનોને બુદ્ધવચન કહે છે. ઉપલક્ષણથી દ્વાદશાંગી ગણિપિટક બુદ્ધ વચન કહેવાય. પ્રસ્તુતમાં યુદ્ધવિયો નો તીર્થકરનો ઉપદેશ આ અર્થ પ્રાસંગિક છે. નિત્તરાદિઓ :- સમાહિત ચિત્તના વિવિધ અર્થ થાય છે– (૧) જેનું ચિત્ત સમ્યગુ રીતે પ્રકારે સ્વાધ્યાયાદિમાં સમ્યગૂ રીતે આહિત–લીન હોય તેને સમાહિત ચિત્ત કહે છે. (૨) શાંત એકાગ્ર ચિત્તને પણ સમાહિત ચિત્ત કહેવાય છે. (૩) સંયમમાં સદા પ્રસન્ન રહેનાર સાધક સમાધિમય ચિત્તવાળા કહેવાય
| २
છકાય રક્ષક શ્રેષ્ઠ સાધુ :| पुढवि ण खणे ण खणावए, सीओदगंण पिए ण पियावए ।
अगणिसत्थं जहा सुणिसियं, तंण जले ण जलावए जे स भिक्खू ॥ છાયાનુવાદઃ પૃથ્વ ન રહુનેસ્ રવાના, શીતો ન વેત જ પાયેત્ |
अग्निः शस्त्रं यथा सुनिशितं, तं न ज्वलेत् न ज्वलयेद् यः स भिक्षुः ॥ શબ્દાર્થ:-પુક્કલ = પૃથ્વીકાયને ઉ = સ્વયંખોદે નહિ જ ઉગાવા બીજા પાસે ખોદાવે નહિ સમોવ = સચિત્ત પાણી ન પ = સ્વયં પીએ નહિ પિયાવા = બીજાને પીવડાવે નહિ સુનિસિથે - તીક્ષ્ણ સન્થ = શસ્ત્રની નહીં = સમાન અખિ = અગ્નિને કરે = સ્વયં પ્રજ્વલિત ન કરે લવણ = પ્રજ્વલિત ન કરાવે.
ભાવાર્થ:- જે સ્વયં પૃથ્વીને ખોદે નહીં, બીજા પાસે ખોદાવે નહીં; સચિત્ત પાણી સ્વયં પીએ નહીં, અન્યને પીવડાવે નહીં; અત્યંત તીક્ષ્ણ શસ્ત્રરૂ૫ અગ્નિને સ્વયં પ્રજ્વલિત કરે નહિ, બીજા દ્વારા પ્રજ્વલિત કરાવે નહીં, તે શ્રેષ્ઠ સાધુ છે.
अणिलेण ण वीए ण वीयावए, हरियाणि ण छिदे ण छिंदावए ।
बीयाणि सया विवज्जयंतो, सचित्तं णाहारए जे स भिक्खू । છાયાનુવાદઃ નિજોન જ વ્યસ્ત બનચેત, રતાનિ ન છિન્યાહૂ ન છેત્
बीजानि सदा विवर्जयन्, सचित्तं नाहारेत् यः स भिक्षुः ॥ શબ્દાર્થ – ગિલ્લેખ = વાયુ વ્યંજક પંખાદિથી ન વ = સ્વયં પવન નાખે નહિ જ વીયાવ = અન્ય પાસે પવન નંખાવે નહિ દરિયાળિ = હરિતકાયનું, વનસ્પતિકાયનું જ છિદ્દે = સ્વયં છેદન ન કરે fછવાવ = બીજા પાસે છેદન કરાવે નહિ વીયા = બીજ, પત્ર પુષ્પાદિવાળા માર્ગને સયા = સદાશિવતો = છોડીને ગમન કરે સચિત્ત = સચિત્ત પદાર્થનો બાહરણ = આહાર કરે નહિ.