Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.—૯, ઉર્દૂ.—૨ ઃ વિનય સમાધિ
જે રીતે પાણીના સિંચન કરવાથી વૃક્ષની વૃદ્ધિ થાય છે અને ન કરવાથી તે સૂકાઈ જાય છે, તે જ રીતે ગુરુ કે આચાર્ય ઉપાધ્યાયની વિનય સેવા, ભક્તિ અને આજ્ઞા પાલન કરવાથી શિષ્યની પણ પ્રગતિ થાય છે. વિનીત શિષ્ય ગુરુકૃપાનો પાત્ર બને છે. ગુરુ સાંનિધ્યે તેના જ્ઞાનમાં વૃદ્ધિ, શ્રદ્ધામાં દઢતા અને ચારિત્રમાં પરિપક્વતા થાય છે; આ રીતે વિનીત શિષ્યનો સર્વાંગીણ વિકાસ થાય. તેના સ્વયંનો ક્ષયોપશમ પણ સુંદર બનતો જાય છે અને ગુરુ આચાર્યાદિનો પણ તેને પૂરો સહકાર મળે છે. આગમોમાં દર્શાવેલી ચાર પ્રકારની બુદ્ધિમાં એક વૈનયિકી બુદ્ધિ છે, જે ગુરુનો વિનય કરતાં વૃદ્ધિ પામે છે.
=
શિવવા પવક્રુતિઃ-શિક્ષા – ગુરુની પાસે રહીને મેળવવાનું શિક્ષણ. આ શિક્ષા બે પ્રકારની હોય છે— (૧) ગ્રહણ શિક્ષા એટલે કર્તવ્ય–અકર્તવ્યનું જ્ઞાન (૨) આસેવનશિક્ષા અર્થાત્ તે જ્ઞાનનું આચરણ કરવાનો અભ્યાસ શીખવો. વિનીત શિષ્યને જ્ઞાન અને આચરણ આ બંને પ્રકારનો વિકાસ થાય છે.
લોકોત્તર વિનયની સદૃષ્ટાંત અનિવાર્યતા સિદ્ધિ :
१३
अप्पणट्ठा परट्ठा वा, सिप्पा णेउणियाणि य । गिहिणो उवभोगट्ठा, इहलोगस्स कारणा ॥
છાયાનુવાદ : આત્માર્થ પરાર્થે વા, શિલ્પાનિ નૈપુળ્યાનિ ૬ । गृहिण उपभोगार्थं, इहलोकस्य कारणम् ॥
શબ્દાર્થ:-નિષિળો - ગૃહસ્થ લોકો હતો।મ્સ = આ લોકના રળા = કારણે નવમોળકા - પરના માટે સિપ્પા = શિલ્પ કળાઓમાં ખેરુપિયાપિ = નૈપુણ્ય પ્રાપ્ત કરે, નિપુણ થાય, કળાઓને શીખે છે.
ઉપભોગને માટે અપ્પળટ્ઠા = પોતાના માટે પકા
=
४०७
ભાવાર્થ:- ગૃહસ્થો પોતાના જીવનનિર્વાહને માટે તથા પર–સગાસંબંધી કુટુંબ આદિના પાલન–પોષણને માટે ફક્ત આ લોકમાં જ સુખ સાધન એશઆરામને માટે વિવિધ પ્રકારની શિલ્પકળાઓમાં નિપુણતાને પ્રાપ્ત કરવા તે તે કલાઓના આચાર્યો પાસે જાય છે.
१४
जेण बंघं वहं घोरं, परियावं च दारुणं । सिक्खमाणा णियच्छंति, जुत्ता ते ललिइंदिया ॥
છાયાનુવાદ : ચેન બન્ધ વર્ષ ઘોર, પરિતાપ = વાળમ્ । शिक्षमाणा नियच्छन्ति युक्तास्ते ललितेन्द्रियाः ॥
શબ્દાર્થ:- નેણ = કલાઓને શીખવામાં ગુત્તા = જોડાયેલા લલિવિયા - સુકોમળ શરીરવાળા તે – રાજકુમારાદિ શિવત્ત્વમાળા = કળા શીખતા થકા આચાર્યો વડે વય = બંધનને યોર્ = ભયંકર