Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય-૯, -૩: વિનય સમાધિ
૪૨૩ ]
શકાય છે પરંતુ વાયાકુત્તાળ = કટુવચનરૂપી કંટકકુળ = દુરુદ્ધર છે વેરા"વંધf = વૈર ભાવનો બંધ કરાવનાર છે તથા મદમાદિ = મહાભકારી છે. ભાવાર્થ :- લોખંડના કાંટાઓ તો મહર્ત માત્ર એટલે અલ્પ સમય સુધી જ દ:ખ આપે છે અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનરૂપી કંટકો સહજ રીતે કાઢી શકાતા નથી તથા તે વેરની પરંપરા વધારનાર અને મહાભયાનક હોય છે.
समावयंता वयणाभिघाया, कण्णंगया दुम्मणियं जणंति ।
धम्मो त्ति किच्चा परमग्गसूरे, जिइंदिए जो सहइ स पुज्जो ॥ છાયાનુવાદઃ સમાવતન્તો વવનાવાતા:, વM ગત વર્ષનર્થ ગનન્તા
धर्म इति कृत्वा परमाग्रशूरो, जितेन्द्रियो यः सहते स पूज्यः ॥ શબ્દાર્થ – સવિતા = એકઠા થઈને સામે આવેલા વળાવિયાય = કઠિન વચનરૂપી બાણના પ્રહાર વMય = કર્ણેન્દ્રિયમાં પ્રવેશતા જ લુખ્ખાય = દોર્મનસ્ય ભાવને નગતિ = ઉત્પન્ન કરે છે પરમાણૂર = પણ વીર પુરુષોમાં પરમાગ્રણી નિતિ = ઇન્દ્રિયોને જીતનારા ગો = જે પુરુષ સારું = તે વચનના પ્રહારોને સહન કરે છે.
ભાવાર્થ - કઠોર વચનના પ્રહારો કાને સંભળાતા જ ચિત્તમાં વૈમનસ્ય ઉત્પન્ન કરે છે. જે શુરવીરોમાં અગ્રણી અને જીતેન્દ્રિય પુરુષ 'આ મારો ધર્મ છે.' તેમ માની સમભાવપૂર્વક તે વચન પ્રહારોને સહન કરે છે, તે જ પૂજનીય છે.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં કટુ તીક્ષ્ણ અને કંટક જેવા વચનોને સહન કરવાની મહત્તા પ્રદર્શિત કરી છે. સા રહેવું. - આ ગાથામાં વચનરૂપી તીક્ષ્ણ બાણના પ્રહારને સહન કરનારની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરી છે. કોઈ વ્યક્તિ ધન વગેરે ઈહલૌકિક સુખની પ્રાપ્તિના ઉત્સાહમાં કષ્ટ સહન કરે, કોઈ વિજય પ્રાપ્તિના ઉત્સાહમાં સમરાંગણમાં લોહમય તીક્ષ્ય બાણોને સહન કરે છે. પરંતુ જે વ્યક્તિ કોઈપણ પ્રકારના લાભની અપેક્ષા વિના વચનરૂપી તીક્ષ્ણ બાણના પ્રહારને સમભાવથી સહન કરે છે. તે જ પૂજનીય થાય છે. વરુણ ધારે પુષ્પો -Uારે શબ્દના બે અર્થ થાય છે. (૧) કાનમાં પ્રવેશ કરતાં (૨) કાન માટે તીક્ષ્ય બાણ જેવા. મુદત્ત ફુ ૩ દતિ વયા.... – આ ગાથામાં વચનરૂપી બાણને સહન કરનારની શ્રેષ્ઠતાનું કારણ સ્પષ્ટ કર્યું છે.