Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૪૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૧) તે = મન તથા ઈદ્રિયોને વશમાં રાખનાર. જે સાધક મન અને ઈદ્રિયોને અધની બની જાય તો તેની આચાર નિષ્ઠા કે આચારના નિયમ પાલનની દઢતા રહી શકે નહીં, માટે આચાર સમાધિના ઇચ્છુક સાધકે દમિતેન્દ્રિય થવું જરૂરી છે.
(૬) ભાવાંધણ = આ શબ્દના પણ અનેક અર્થ થાય છે.– (૧) શુદ્ધભાવોનું અનુસંધાન કરનાર () ભાવ એટલે મોક્ષને સાધનાર, મોક્ષને નિકટ કરનાર, નિકટ મોક્ષગામી. ભાવોની શુદ્ધિ એ સમગ્ર સંયમાચારનો પ્રાણ છે. તેના વિના સંયમાચારની સર્વ આરાધના નિઃસાર બને છે. જેમ ફૂલની કિંમત તેના રસથી, મોતીની કિંમત તેના પાણીથી થાય છે, તેમ આચારની કિંમત ભાવવિશુદ્ધિથી થાય છે. માટે દરેક સાધકે આચારની આરાધના સાથે ભાવશુદ્ધિ રાખવાની કળા શીખવી અત્યંત જરૂરી છે. જીવનના અનેકાનેક સંયોગોમાં શુદ્ધ ભાવોની સ્થિરતા રહે ત્યારે જ આચારની સાચી આરાધના થાય છે.
ચતુર્વિધ સમાધિફળ :
__अभिगम चउरो समाहिओ, सुविसुद्धो सुसमाहियप्पओ ।
विउलहियं सुहावहं पुणो, कुव्वइ सो पयखेममप्पणो ॥ છાયાનુવાદઃ મિચ વાર: સમાધીન, સુવિશુદ્ધઃ સુમાહિતાનંદ |
विपुलहितं सुखावहं पुनः, करोति स पदं क्षेममात्मनः ॥ શદાર્થ:- સુવિશુદો - પરમ વિશુદ્ધ સુનારિયળ્યો - સંયમમાં સારી રીતે પોતાને સ્થિર રાખનાર તો = તે સાધુ વકરો = ચારે યસમાદિ = સમાધિઓને નામ = જાણીને આપ્યો = પોતાના વિડr = વિપુલ–પૂર્ણ હિય = હિતકારી સુહાવદ = સુખદાયક હેમં = કલ્યાણકારી = નિર્વાણ પદને ધ્વ = સિદ્ધ કરે છે. પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-જે સાધુ પૂર્વોક્ત ચારે ય પ્રકારની સમાધિને જાણી, પૂર્ણ વિશુદ્ધ સંયમનું પાલન કરી, આત્માને સર્વ સમાધિથી સંપન્ન કરે છે તે પરમ હિતકારી, સુખકારી અને કલ્યાણકારી મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરે છે.
जाइमरणाओ मुच्चइ, इत्थंथं च चयइ सव्वसो ।
सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्डिए ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ નાતિમરામ્ભવ્ય, અત્રચ્છે ઘ ચનતિ સર્વશઃ | सिद्धो वा भवति शाक्ततः, देवो वा अल्परजो महर्द्धिकः ॥
II તિ વારિ II શબ્દાર્થ -નારાણો = જન્મ અને મરણથી મુક્વડું છૂટી જાય છે ત્યંથ( બ્લ્યુ) = આ