Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
१८४
શ્રી દશવૈકાલિક સૂત્ર
७८
નહીં? ત્યારે મુનિ તે પાણીનું આસ્વાદન કરી(ચાખી)ને નિર્ણય કરે.
__ थोवमासायणट्ठाए, हत्थगम्मि दलाहि मे ।
___ मा मे अचंबिलं पूर्य, णालं तिण्हं विणित्तए । छायानुवाद : स्तोकमास्वादनार्थ, हस्तके देहि मे ।
मा मे अत्यम्लं पूर्ति, नालं तृष्णांविनेतुम् ॥ शार्थ :- आसायणट्ठाए = आस्वाइनने भाटे थोवं = थोडु पारी मे = भने हत्थगम्मि = डायमा, अंकीमा दलाहि = आपो अच्चंबिलं = अत्यंत माटुं पूयं = ओडेगु, अमनोश २सवाणुंतण्हं = तृषाने विणित्तए = छिपवाने णालं = असमर्थ छ तेथी ॥ पाणी मे = भने मा = अनुसनल थाय. ભાવાર્થ – ભિક્ષુ દાતાને કહે કે ચાખીને નિર્ણય કરવા માટે મારા હાથમાં થોડુંક જલ આપો. કારણ કે તે પાણી જો અત્યંત ખાટું કે અત્યંત અમનોજ્ઞ રસવાળું હોય તો તેનાથી અમારી તૃષા શાંત થઈ શકશે નહીં.
तं च अचंबिलं पूयं, णालं तिण्हं विणित्तए । ७९
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : तच्चात्यम्लं पूर्ति, नालं तृष्णांविनेतुम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥ ભાવાર્થ - ચાખવાથી નિર્ણય થઈ જાય કે તે પાણી અત્યંત ખાટું કે અમનોજ્ઞ(પ્રતિકૂળ) રસવાળું છે અને તેને પીવાથી તરસ શાંત થશે નહીં તો તે દેનાર બેનને કહે કે આ પાણી મારા માટે કલ્પનીય નથી અર્થાત્ અમારે ઉપયોગી નથી.
तं च होज्ज अकामेणं, विमणेणं पडिच्छियं । ८०
तं अप्पणा ण पिबे, णो वि अण्णस्स दावए ॥ छायानुवाई : तच्च भवेदकामेन, विमनसा प्रतीप्सितम् ।
तदात्मना न पिबेत्, नो अपि अन्यस्मै दापयेत् ॥ शार्थ:- अकामेणं = ४२७। २, मनिरामे विमणेणं = मन विना, ध्यान विन, भूखथी तं = आथित् ते पाए पडिच्छियं = अडश बाधु डोय तो तं = ते ४सने अप्पणा = स्वयं, पोते ण पिबे = पायनल अण्णस्स वि = अन्यने ५५ णो दावए = पीडावनल, पीवा माटे हे नडी.