Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| २३० ।
શ્રી દશવૈકાલિક સૂત્ર
३८
ભાવાર્થ - મને કોઈ દેખતું નથી તેમ માની, જે કોઈ ભિક્ષુ એકાંતમાં છૂપી રીતે મદ્યપાન કરે છે. તે સાધુઓ! તમે તેના દોષોને અને માયાને જુઓ. હવે હું તેનું વર્ણન કરું છું, તે મારી પાસેથી સાંભળો.
वड्डइ सुंडिया तस्स, मायामोसं च भिक्खुणो ।
अयसो य अणिव्वाणं, सययं च असाहुया ॥ छायानुवाद : वर्धते शौण्डिता तस्य, मायामृषा च भिक्षोः ।
अयशश्वानिर्वाण, सततं चासाधुता ॥ शार्थ:- तस्स = महिश पीना भिक्खुणो = [भिक्षुनी सुंडिया = सात वड्डइ = qती य छ मतृप्तिनी ५९॥ वृद्धि थया ४२ छ मायामोसं च = y8-342, माया भने भृषावा. अयसो = अपयश अणिव्वाणं = पादौ शांति 3 मुन्ति पामतो नथी सययं = निरंतर असाहुया = અસાધુતા વધતી રહે છે.
ભાવાર્થ:- તેની દારૂ પીવાની આસક્તિ અને છળકપટ તથા અસત્યાદિ દોષો વધે છે. આ લોકમાં તેની અપકીર્તિ પ્રસરે છે. તેમજ તે પારલૌકિક શાંતિ કે મુક્તિ પણ પામતો નથી. તે સાધુપણાથી રહિત બનીને સતત અસાધુતાને પ્રાપ્ત કરે છે. ३९
णिच्चुव्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मइ ।
तारिसो मरणंते वि, ण आराहेइ संवरं ॥ छायानुवाई : नित्योद्विग्नो यथा स्तेनः, आत्मकर्मभिर्दुर्मतिः ।
तादृशो मरणान्तेऽपि, नाराधयति संवरम् ॥ AGEार्थ :- जहा = ठेभ तेणो = योर णिच्चुव्विग्गो = HEL 6द्विन २७ छ, मरायेदो २४ छ तारिसो दुम्मइ = ते हुभुद्धिवाणो साधु अत्तकम्मेहिं = पोताना हुष्ट भोथी ४ मरणते वि = भरत शमां ५ संवर = संव२ धनी णाराहेइ = आराधना री शतो नथी. ભાવાર્થઃ- જેમ ચોર પોતાના દુષ્કર્મોથી ઉદ્વિગ્ન ચિત્તવાળો રહે છે, તેમ દુબુદ્ધિવાળા ભિક્ષુ પણ પોતાના દુષ્ટકર્મોથી અસ્થિર ચિત્તવાળા રહે છે. તેવા મુનિ મૃત્યુના અંત સુધી પણ સંવર ધર્મની આરાધના કરી शता नथी.
आयरिए णाराहेइ, समणे यावि तारिसो । गिहत्था वि णं गरिहंति, जेण जाणंति तारिसं ॥
४०