Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.૬ : મહાચાર કથા
પૃથ્વીકાય સંયમનું નિરૂપણ કર્યું છે.
હિંસર્ ૩ તસ્લિમ્ :– પૃથ્વીકાયની હિંસા કરનાર, તદાશ્રિત અન્ય જીવોની હિંસા કરે છે. જેમ કે– ખેતર ખેડતા વૃક્ષના મૂળિયા, ઘાસ, કીડી, મકોડા આદિ જીવોની હિંસા થાય છે.
આ રીતે કોઈ પણ એક કાયના જીવોની હિંસા કરનાર જીવ છકાય જીવોનો વિરાધક થાય છે, તે હિંસાજન્ય પાપ તેને નરક અને તિર્યંચ જેવી દુર્ગતિને પ્રાપ્ત કરાવે છે, તેની ભવપરંપરા વધારે છે અને તેના આત્મગુણોનો ઘાત કરે છે. તેથી મુનિ પૃથ્વી આદિ જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરે. આઠમું આચાર સ્થાન : અકાય સંયમ :
३०
आउकायं ण हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिया ॥ છાયાનુવાદ : અાયં ન હિસન્તિ, મનસા વાવા જાયેન । ત્રિવિષેન ગયોોન, સંયતા: સુષમાહિતા: //
૨૬૩
ભાવાર્થ:- ઉત્તમ સમાધિ પ્રાપ્ત મુનિ મન, વચન અને કાયાથી અપ્લાયના–પાણીના જીવોને હણતા નથી, હણાવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. આ રીતે મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી ત્રસકાયની હિંસાનો ત્યાગ કરે છે.
३१
आउकायं विहिंसंतो, हिंसइ उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥ છાયાનુવાદ : અાયં વિષિષન્, હિનપ્તિ તુ તવાશ્રિતાન્ । त्रसांश्च विविधान् प्राणाः, चाक्षुषांश्चाचाक्षुषान् ॥ શબ્દાર્થ:- આાડાય = અપ્લાયના જીવોની વિર્જિસંતો - હિંસા કરતાં.
=
ભાવાર્થ:- અપ્લાયની હિંસા કરનાર સાધક પાણીને આશ્રયે રહેલા, નજરે દેખાતા અને ન દેખાતા અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરે છે.
३२
तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवडणं । आउकायसमारंभं, जावजीवाए वज्जए ॥
છાયાનુવાદ : તસ્માવેત વિજ્ઞાય, જોષ યુતિવર્ધનમ્ । अप्कायसमारम्भं, यावज्जीवं वर्जयेत् ॥