Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
[ ૩૩૭]
આ સર્વ જીવોનું વિશિષ્ટ જ્ઞાન શિષ્ય ગુરુની નિશ્રામાં રહીને પ્રાપ્ત કરવું જોઈએ, અનુભવમાં ઉતારવું જોઈએ. ત્યારપછી અપ્રમત્તપણે અહિંસા પાલનમાં ઓતપ્રોત બની જવું જોઈએ. સબૂમાબ:- સર્વભાવથી. તેના ત્રણ રીતે અર્થ થાય છે–(૧) ગાથામાં પ્રયુક્ત આ શબ્દનો અન્વય ગાણિત્તા ક્રિયાપદ સાથે કરીએ તો તેનો અર્થ થાય કે જીવોને સર્વ પ્રકારે જાણે અર્થાત્ તેના લિંગ, લક્ષણ, ભેદ વગેરે સર્વ પ્રકારે જાણે. (૨) આ શબ્દનો અન્વય નક્રિયાપદ સાથે કરીએ તો તેનો અર્થ થાય કે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વિના સંપૂર્ણ રીતે જીવ રક્ષા કરવામાં પ્રયત્ન કરે. (૩) છદ્મસ્થ સર્વ પર્યાયને જાણી શકતા નથી. તેથી સબૂમાવેજ નો અર્થ થાય છે કે જેનો જે વિષય છે તેને પૂર્ણરૂપે જાણે. તાત્પર્ય એ છે કે સાધુએ સર્વ જીવોને સર્વ પ્રકારે જાણીને પોતાની સંપૂર્ણ શક્તિથી અપ્રમત્તભાવે તેની રક્ષા કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. પ્રતિલેખન પરિષ્ઠાપનમાં ચેતના :
धुवं च पडिलेहिज्जा, जोगसा पायकंबलं । १७
सेज्जमुच्चारभूमिं च, संथारं अदुवासणं ॥ છાયાનુવાદ: વં જ તિવયેત, યોકોન પત્ર લખ્યત્રમ્ |
शय्यामुच्चारभूमिं च, संस्तारकमथवासनम् ॥ શબ્દાર્થઃ- ધુવં = નિત્ય, અવશ્ય, યથાસમયગોલિ = યોગો વડે, યોગોની એકાગ્રતાથી, ભાવપૂર્વક પવિત્ત = પાત્ર અને વસ્ત્રની તથા એi = શય્યાની ક્વીરભૂમિં = ઉચ્ચાર ભૂમિને સંથાર
= સંસ્મારકની અ૬ = તથા આ = આસનની પરિફિક્કા = પ્રતિલેખના કરે. ભાવાર્થ - મુનિ સદા ઉભયકાલ યોગોની એકાગ્રતાએ ભાવપૂર્વક ઉપધિની પ્રતિલેખના કરે તેમજ પાત્ર, કંબલ, શય્યા, ઉચ્ચારભૂમિ, સંસ્તારક તથા આસનનું પણ યથાસમયે વિધિપૂર્વક પ્રતિલેખન કરે.
उच्चारं पासवणं, खेलं सिंघाण जल्लियं । १८
फासुयं पडिलेहित्ता, परिट्ठावेज्ज संजए ॥ છાયાનુવાદઃ ૩જ્યારં પ્રવ, શ્લેષ્મ લિયામાં નાસ્ત્રિયમ્ |
प्रासुकं प्रतिलेख्य, परिष्ठापयेत् संयतः ॥ શબ્દાર્થ – સંગU = સાધુ સુર્ય = પ્રથમ પ્રાસુક ઈંડિલ ભૂમિની પવિત્તેદિ = પ્રતિલેખના કરીને જ્યારે = પુરીષ, મળ પાવળ = મૂત્ર વેd = કફfસા = નાકનો મળ સ્વિયં = પ્રસ્વેદ આદિ અશુચિ પદાર્થને પરિશ્ન = પરઠે.