Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
૨૨૯
છાયાનુવાદ: સુર વા એર વાડજ, અન્ય પાર રક્ષા
स्वसाक्ष्यं न पिबेद् भिक्षुः, यशः संरक्षन्नात्मनः ॥ શબ્દાર્થ-fમણૂ- સાધુ પૂળો- પોતાના નાં યશની સંયમની સારવું- રક્ષા કરતાં સુપિાદિથી બનાવેલ મદિરા મેર - મહુડાની મદિરા અM વા મળી રહ્યું = અન્ય માદક દ્રવ્ય ભાંગ, ચરસ વગેરે, માદક રસાદિકને સ વું- કેવળી ભગવાનની સાક્ષીએ, રવ સાક્ષીએ પિવે પીએ નહિ. ભાવાર્થ:- પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો સંયમી ભિક્ષુ સુરા, મહુડાની મદિરા કે બીજા કોઈ પણ માદક પદાર્થનું આત્મસાક્ષીએ અને કેવળી ભગવાનની સાક્ષીએ સેવન ન કરે.
વિવેચન :
સ્થાનાંગ સૂત્રમાં મદિરાના સેવનને નરકનું કારણ કહ્યું છે. શાસ્ત્રોમાં અનેક સ્થળે સાધુ માટે તેનો નિષેધ છે. અહીં પણ શાસ્ત્રકારે બે મદિરાઓના નામ નિર્દેશ કરી સર્વ માદક દ્રવ્યોનો નિષેધ કર્યો છે.
સાધુનો આહાર સંયમી જીવનના નિર્વાહાર્થે જ હોય છે, તેથી તેનો આહાર સાત્વિક હોય, તે અત્યંત જરૂરી છે; તામસી કે માદક આહાર વિષય વાસનાને ઉદ્દીપિત કરે, સાધુને ઉન્મત્ત બનાવે અને અન્ય અનેક દોષોનું સર્જન કરે છે કે જે સંયમી જીવનમાં બાધક બને છે. તેથી સૂત્રકારે સાધુને માટે માદક દ્રવ્યોના સર્વથા ત્યાગનું કથન કર્યું છે.
३७
સસલું - આત્મસાક્ષીએ, આ શબ્દથી શાસ્ત્રકારે સાધુને સાવધાન કરતાં દોષથી બચવા માટે સાક્ષીનું કથન કર્યું છે. તે સાક્ષી આત્માની અને કેવળી ભગવાનની બંને પ્રકારની હોય છે. સસલું શબ્દથી તે બંને અર્થ ફલિત થાય છે. કોઈપણ સાક્ષી સાધકને દોષ સેવનથી અટકાવે છે. પતિત સાધુની નિકૃષ્ટ દશા :| પિયા પણ તે, ન વો વિયાણ I
तस्स पस्सह दोसाइं, णियडिं च सुणेह मे ॥ છાયાનુવાદઃ વિત્યે તેનો, ન માં રોષ વિનાનારિ I.
तस्य पश्यत दोषान्, निकृतिं च शृणुत मम ॥ શબ્દાર્થ –ો = કોઈ એક ભિક્ષુ, એકાત્ત સ્થાનમાં તેનો = ભગવ આજ્ઞા લોપક, ચોર સાધુ fપણ = મધ પીએ છે ને = મને વોડું = કોઈ પણ ન વિચારું = જાણતું નથી, દેખતું નથી તસ = તે સાધુના મધપાન કરનારના વોલારું = દોષોને પસ્ત૬ = જુઓ ૨ = અને તેની બિ૯િ = માયારૂપ નિકૃતિને, માયાચરણને બે = મારા પાસેથી સુદ = સાંભળો.