Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
अध्य.-४ : ७ निकाय
| ८७ परिग्गहं परिगिण्हते वि अण्णे ण समणुजाणेज्जा जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं ण करेमि, ण कारवेमि, करतंपि अण्णं ण समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि जिंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पंचमे भंते ! महव्वए उवढिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं । छायानुवाद : अथापरे पंचमे भदन्त ! महाव्रते परिग्रहाद् विरमणं सर्व भदन्त ! परिग्रहं प्रत्याख्यामि यथाऽल्पम् वा बहु वा अणु वा स्थूलं वा चित्तवद्वा अचित्तवद्वा वा नैव स्वयं परिग्रह परिगृह्णीयात् नैवाऽन्यैः परिग्रह परिग्राहयात् परिग्रहं परिगृह्णतोऽप्यन्यान्न समनु- जानीयात्। यावज्जीवम् त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि । तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानं व्युत्सृजामि पञ्चमे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वतः परिग्रहाद्विरमणम् ॥ AGEार्थ :- पंचमे = पांयमा महव्वए = महाव्रतमा परिग्गहाओ = परिअडथी, पार्थ ५२नी भूथी वेरमणं - निवृत्त थवानुछ सव्वं - सर्वपरिग्गह = परियडना पच्चक्खामि ९प्रत्याध्यान
छु से = ते या प्रमाणे अप्पं वा = अल्प भूदयावान, अल्पप्रभाव अथवा बहुं वा = पड़ भूल्यवान, बर्ड प्रभावामा अथवा अणुं वा = सूक्ष्म मावा, नाना अथवा थूलं वा = स्थूल मारवा, भोटा अथवा चित्तमंत वा = सयेतन शिष्य वगेरे अथवा अचित्तमंत वा = अयेतन परिग्गह = परियडने सयं = स्वयं णेव परिगिण्हिज्जा = अडानणेव अण्णेहिं = नई अन्य पासे परिग्गरं = परियडने परिगिण्हाविज्जा - डरावेण = नहिं परिग्गह = परियउने परिगिण्हते वि= पडए। ४२ना। अण्णे = अन्यने समणुजाणेज्जासा समवूनही, अनुमोहन આપવું નહીં, અનુમોદન આપે નહીં. ભાવાર્થ - હે ભગવન્! પાંચમા મહાવ્રતમાં પરિગ્રહથી વિરામ પામવાનું હોય છે. તો હે ભગવન્! હું સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું છું.
તે મહાવ્રતમાં મુનિએ પદાર્થો પ્રમાણમાં થોડા હોય કે વધુ હોય, નાના હોય કે મોટા હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય, તે માંહેની કોઈ પણ વસ્તુનો પરિગ્રહ સ્વયં રાખવો નહીં, બીજા દ્વારા પરિગ્રહ રખાવવો નહીં અને પરિગ્રહ રાખનાર અન્યને અનુમોદન આપવું નહિ.
હે ભગવન! પણ આ પ્રકારના પરિગ્રહનો જીવનપર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા હું પરિગ્રહ રાખીશ નહિ, બીજા દ્વારા પરિગ્રહ રખાવીશ નહિ અને પરિગ્રહ રાખનારાને અનુમોદન પણ આપીશ નહિ. તેમજ પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉ છું; તે પાપને આત્મસાક્ષીએ નિ છું આપની સમક્ષ તે પાપની ગહ કરું છું