Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૬૦ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
શુદ્ધિનું પ્રતિપાદન કર્યું છે. સાર:- આ પાંચ ગાથાઓનો સંક્ષિપ્ત સાર એ છે કે– (૧) કોઈપણ સચેત પદાર્થથી ખરડાયેલા હાથ કે વાસણથી લેવું મુનિને કલ્પતું નથી. કારણ કે તેમાં લિપ્ત દોષ અને જીવ વિરાધના થાય છે. (૨) દાતા મુનિને વહોરાવતા પહેલાં હાથ કે વાસણને ધુએ તો તે કલ્પતું નથી. કારણ કે તેમાં પૂર્વકર્મ દોષ થાય છે. (૩) દાતા નહીં ખરડાયેલા હાથ કે વાસણથી વહોરાવે અને વહોરાવ્યા પછી હાથ વગેરે ધુએ તો તે પણ કલ્પતું નથી કારણ કે તેમાં પશ્ચાતુ કર્મ દોષ થાય છે. (૪) દાતા ખરડાયેલા હાથ કે વાસણથી વહોરાવે ત્યારે તે અપાતું પદાર્થ પૂર્ણ શુદ્ધ નિર્દોષ હોય જેમાં લિપ્ત દોષ, પૂર્વ કર્મ દોષ કે પશ્ચાત્ કર્મ દોષ ન હોય તેમજ ૪૨ દોષ રહિત હોય તો તેવા પ્રાસુક અને એષણીય પદાર્થને મુનિ ગ્રહણ કરે.
३७
સમ્મિલિત આહાર ગ્રહણ વિવેક :। दुण्हं तु भुंजमाणाणं, एगो तत्थ णिमंतए ।
दिज्जमाणं ण इच्छिज्जा, छंद से पडिलेहए ॥ છાયાનુવાદઃ થોડુ અજ્ઞાનયો, પસ્તત્ર નિમન્ના
दीयमानं नेच्छेत्, छन्दं तस्य प्रतिलेखयेत् ॥३७॥ શબ્દાર્થ-બે વ્યક્તિ મુંનમાળનું ભોજન કરવા બેઠી હોય, અથવા તે ભોજન સામગ્રીના સ્વામી હોય તત્થ = તે બંનેમાંથી જે એક વ્યક્તિગત = નિમંત્રણ કરે તુ = ત્યારે વિશ્વના = અપાતાં તે પદાર્થની જ ઋMા = ઈચ્છા ન કરે પરંતુ તે = બીજી વ્યક્તિના છ = અભિપ્રાયને પડજોદ = પ્રતિલેખે, જુએ. ભાવાર્થઃ- બે વ્યક્તિ સાથે ભોજન કરી રહી હોય અથવા જે પદાર્થના બે સ્વામી હોય તેમાંથી એક વ્યક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર–પાણીને સાધુ ન ઇચ્છે પરંતુ બીજી વ્યક્તિના (આહારદાન અંગેના) અભિપ્રાયને જાણવાનો પ્રયત્ન કરે.
दुण्हं तु भुंजमाणाणं, दोवि तत्थ णिमंतए ।
दिज्जमाणं पडिच्छिज्जा, जं तत्थेसणियं भवे ॥ છાયાનુવાદઃ દોસ્તુ મુજ્ઞાનયો દાવ તત્ર નિમન્ત્રયાતીમ્ |
दीयमानं प्रतिच्छेत्, यत्तत्रैषणीयं भवेत् ॥ શબ્દાર્થ - કુન્દુ મુંનમાળા = બે વ્યક્તિ ભોજન કરી રહી હોય, આહારના બે સ્વામી હોય તત્થ = તેમાંથી તે વોવ = બને વ્યક્તિગત = નિમંત્રણ કરે તુ = તો વિશ્વમાં = અપાતા પદાર્થને
३८