Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
[ ૧૪૭ ]
બાધા, લઘુ નીતને ધારણ = ધારણ ન કરે, રોકે નહીં ગ્રાહુ = પ્રાસુક, નિરવદ્ય ગોr = જગ્યાને નવી = જાણીને અણુ વિય = ગૃહસ્થની આજ્ઞા લઈને વોસિરે = ત્યાગ કરે. ભાવાર્થ - ગોચરીએ ગયેલા મુનિને લઘુનીત–વડીનીતની કુદરતી હાજત થાય તો તેને રોકે નહીં. પરંતુ યોગ્ય સ્થાન જોઈને તે સ્થાનના સ્વામીની આજ્ઞા મેળવી, કુદરતી હાજતનું નિવારણ કરે.
વિવેચન :વિશ્વમુત્ત ન ધારા - ગોચરી માટે નીકળેલા સાધુને મળમૂત્રની શંકા થાય તો તે વિધિપૂર્વક નિર્દોષ
સ્થાન જોઈને, ગૃહસ્થની આજ્ઞા લઈને શંકાનું નિવારણ કરી લે પણ તેને રોકે નહીં. કારણ કે કુદરતી હાજતો રોકવાથી તબિયત બગડે છે, આંખની શક્તિ ઓછી થાય છે તથા મળ નિરોધથી જીવનની શક્તિનો નાશ થવાની સંભાવના રહે છે. કહ્યું છે કે મુત્ત શિરોરે વરj, વશ્વ ખિોદે નાવિયું રંગા
૨૦
ભિક્ષુએ ગોચરી જતાં પહેલાં યાદ રાખીને શરીરની બાધાનું નિવારણ કરીને પછી જ નીકળવું જોઈએ; કારણ કે ક્યારેક પરઠવા યોગ્ય જગ્યા ન મળે તો શારીરિક કષ્ટ થાય અને વિવિધ પરિસ્થિતિઓ ઊભી થાય. ઘરોમાં પ્રવેશ સંબંધી વિવેક :
णीयदुवारं तमसं, कुटुगं परिवज्जए ।
__ अचक्खुविसओ, जत्थ पाणा दुप्पडिलेहगा ॥ છાયાનુવાદઃ નીંવારં તમોનયં, કોઝવે પરિવર્નર
अचक्षुर्विषयो यत्र, प्राणिनोः दुष्प्रतिलेख्यकाः ॥ શબ્દાર્થ – જયપુવાર = નીચા દ્વારવાળા તમi = અંધકાર યુક્ત દi = કોઠારમાં અથવા ભોંયરામાં નાસ્થ = જે સ્થાનમાં આવેલgવસો = ચક્ષુ સ્વવિષયને ગ્રહણ કરી ન શકે, જ્યાં દષ્ટિથી જોઈ શકાય નહીં પણ = બે ઈન્દ્રિયાદિ પ્રાણીને કુખડિજોદ = સારી રીતે જોઈ શકાય નહીં પરિવME = તેવા સ્થાનોને છોડી દે.
ભાવાર્થ:- નીચા દ્વારવાળા અંધકારયુક્ત કોઠારમાં અથવા ભોંયરામાં, જ્યાં દષ્ટિ કામ કરતી નથી, તેથી બેઈદ્રિયાદિ પ્રાણીઓ સહેલાઈથી જોઈ શકાતા નથી; તેવા સ્થાનોમાં મુનિ ગોચરીએ જાય નહીં.
जत्थ पुप्फाइं बीयाई, विप्पइण्णाई कोट्ठए । अहुणोवलित्तं उल्ल, दर्णं परिवज्जए ।
૨૬