Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
છાયાનુવાદ: યત્ર પુષ્કાળ વીંનાનિ, વિપ્રગનિ વોઝ..
अधुनोपलिप्तमा, दृष्ट्वा परिवर्जयेत् ॥ શદાર્થ-સ્થ = જ્યાં જોકર = કોઠારના દ્વારમાં પુખારું ફૂલો વીચારું બીજ વિખ્યા - વેરાયેલાં હોય દુગોવાતાં તાજું લીંપેલ હોય ૩cત્ત = ભીનું દૂઈ = જોઈને પરિવાર છોડી દે. ભાવાર્થ - જ્યાં ઓરડાના દ્વારમાં બીજ કે ફૂલ વેરાયા હોય અથવા જે સ્થાન તાજુ લીપણ થવાથી લીલુ કે ભીનું હોય તો તે જોઈને મુનિ ત્યાં ન જાય.
___एलगं दारगं साणं, वच्छगं वावि कोट्ठए । २२
उल्लंघिया ण पविसे, विउहित्ताण व संजए । છાયાનુવાદઃ ૯ વાર શ્વાન, વસ્ત્ર વા િવરો .
उल्लंघ्य न प्रविशेत्, व्यूह्य वा संयतः ॥ શબ્દાર્થ – પલ્થ વોઈ = ઘરના દરવાજામાં પ = બકરો વાર = બાળક સાઈ = કૂતરો વચ્છ = વાછરડાને ૩íધિય = ઉલ્લંઘન કરીને વિદત્તા = હટાવીને સંગ = સાધુ ન પવિતે = પ્રવેશ ન કરે.
ભાવાર્થ :- સંયમી સાધુ ગૃહસ્થના ઘરના દરવાજામાં બાળક, બકરા, કૂતરા અથવા વાછરડા હોય તો તેને ઓળંગીને કે તેને હટાવીને પ્રવેશ ન કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ઈસમિતિ, અહિંસા અને આત્મરક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ સમયનો વિવેક પ્રદર્શિત કર્યો છે. જય ફુવાર:- નીચા દરવાજાવાળા અંધકારમય મકાનમાં ભિક્ષા માટે સાધુ ન જાય. કારણ કે ત્યાં જીવજંતુ ન દેખાવાથી ઈર્યાસમિતિનું પાલન થતું નથી; આહારના દોષોની ગવેષણા થઈ શકતી નથી; અંધારામાં દાન દેનારને અથવા મુનિને પડી જવાની સંભાવના રહે છે. આવા અંધકારયુક્ત સ્થાનમાં ગોચરી લેતાં એષણાનો દાયક દોષ લાગે છે. વસ્થ પુખણા વીયા. – જ્યાં પુષ્પ આદિ કોઈ પણ પ્રકારની વનસ્પતિ હોય અથવા ઘઉંના દાણા કે અન્ય બીજ વગેરે વેરાયેલા હોય તે સ્થાનમાં મુનિ ભિક્ષાર્થે જાય નહીં. તેમાં પ્રત્યક્ષ જીવ હિંસાનો દોષ છે. કોજિત્ત ૩i - તાજા લીંપેલા ભીના મકાનમાં પ્રવેશ ન કરે. તાજા લીંપેલા તેમજ ભીનાં આંગણામાં ચાલવાથી લીંપેલા સ્થાનનો ગારો પગમાં લાગે તેમજ પગ લપસવાની સંભાવના રહે છે; ગૃહસ્થનું આંગણુ બગડે તો તેને ફરી લીંપવું પડે છે. લીપણમાં પૃથ્વી તથા પાણીના જીવોની હિંસા થાય