Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
(૩) મહાવા વ વાતે - આંધી, તોફાન, વાવાઝોડા વગેરેના સમયે વાયુકાયના જીવોની વિશેષ ઉત્પત્તિ અને વિક્રિયા થાય છે, સાથે જ તેમાં સચિત્ત રજ પણ ઘણાં પ્રમાણમાં ઉડીને આવે છે. તે સમયે ગોચરી જવાથી વાયુકાય અને પૃથ્વીકાય બંને જીવોની વિરાધનાની થાય છે તેથી તે સમયે છકાયના રક્ષક શ્રમણને ગોચરી માટે કે અન્ય પણ કોઈ પ્રવૃત્તિ માટે ઉપાશ્રય બહાર જવાનો નિષેધ સમજવો જોઈએ. (૪) તિરિષ્ઠ સંપારણુ વા:– ટીડ, પતંગિયા, મચ્છર, મસિ આદિ તિર્યક સંપાતિમ જીવો ચારે બાજ ઊડતા હોય અથવા વર્ષા આદિ ઋતુમાં શુદ્ધ જીવો પૃથ્વી પર પથરાયેલા હોય ત્યારે ઈર્યાસમિતિનું પાલન કરવું કઠિન બની જાય છે. તે સમયે ગમન કરતા તે ઉડનારા સૂક્ષ્મ જીવો આંખ, કાન આદિમાં ભરાઈ જાય, તેથી તે જીવોની હિંસા થાય અને આત્મ વિરાધના પણ થાય છે.
આ ચારે પરિસ્થિતિમાં જવાથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે. તેથી સાધુ વિવેકપૂર્વક તે વિરાધનાથી દૂર રહે. આ જ પ્રકારના ભાવોયુક્ત નિષેધ સૂત્ર આચારાંગ સૂત્રમાં પણ છે. ગોચરીમાં વેશ્યાવસ્તીનો વિવેક :
ण चरेज्ज वेससामंते, बंभचेरवसाणुए ।
बंभयारिस्स दंतस्स, होज्जा तत्थ विसोत्तिया ॥ છાયાનુવાદ: વેશપામો, વાર્થવશીનુI
ब्रह्मचारिणो दान्तस्य, भवेत्तत्र विस्रोतसिका ॥ શબ્દાર્થ – વંશવેરવાનુ = બ્રહ્મચર્ય વશવર્તી સાધુ, બ્રહ્મચર્યની સાધનામાં તલ્લીન સાધકે વેસલામતે = વેશ્યાના સમીપ સ્થાનમાં, વેશ્યાની વસ્તીમાં વ = ન જાય તQ = ત્યાં
તેન્દ્રિય સંમલારિટ્સ = બ્રહ્મચારીને વિત્તિયા = સંયમમાં બાધા, શ્રોતરૂપવિચારધારામાં વિકૃતિ, મનોવિકાર ઢોળી = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ- બ્રહ્મચર્યની સાધનામાં તલ્લીન સાધકે વેશ્યાના ઘરની નજીકમાં કે તેની વસ્તીમાં જવું નહીં. ત્યાં જવાથી દમિતેન્દ્રિય અને બ્રહ્મચારી પુરુષના સંયમમાં બાધા ઉત્પન્ન થાય છે અર્થાતુ સંયમ(બ્રહ્મચર્ય) સાધનાના ચાલતા પ્રવાહમાં બાધારૂપ વિકાર પેદા થાય છે.
अणाययणे चरंतस्स, संसग्गीए अभिक्खणं ।
होज्ज वयाणं पीला, सामण्णम्मि य संसओ ॥ છાયાનુવાદઃ અનાયતને વરતા, સંસળTબન્T.
भवेव्रतानां पीडा, श्रामण्ये च संशयः ॥ શબ્દાર્થ – સાયેયને = અસ્થાનમાં, વૈશ્યાના મહોલ્લામાં, પાડામાં વસંતલ = જનાર સાધુને
REE-Iજતાથ'S ISSS
"
૧૦