Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( एवं खलु कणगरहे राया रज्जे य जाव पुत्ते वियंगेइ, जाव अंग मंगाई वियंगेइ) કનકરથ રાજા રાજ્ય વગેરેની બાબતમાં મૃતિ ગૃદ્ધ, ખૂબજ આસક્ત અને અધ્યપપન્ન–અત્યન્ત તત્પર થઈને-પુત્રને અંગહીન કરાવી નાખે છે યાવત્ તેમના અંગોને કપાવી નંખાવે છે અને ખરાબ હાલતમાં તેઓને મરાવી નંખાવે છે.
(तं जइ अहं दारयं पायायामि, सेयं खलु ममं तं दारगं कणगरहस्स रहस्सियं चेव सारक्खेमाणीए संगोवेमाणीए विहरित्तए त्तिक? एवं संपेहेइ, संपेहित्ता तेयलिपुत्तं अमचं सदावेइ, सहावित्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! कणगरहे, राया रज्जे य जाव वियंगेई तं जइणं अहं देवाणुप्पिया ! दारगं पयायामि, तएणं तुम देवाणुप्पिया ! कणगरहस्स रहस्तियं चेव अणुपुत्वेणं सारखेमाणे संगोवेमाणे संबडेहिं । तएणं से दारए उम्मुक्क बालभावे जोव्वणगमणुपत्ते तव य मम य भिक्खाभायणं भविस्सइ तएणं से तेलिपुत्ते पउमावइए एयमद्वं पडिसुणेइ पडिसुणिता पडिगए)
- હવે મને પુત્ર ઉત્પન્ન થવાનું જ છે, તે મને એજ યોગ્ય લાગે છે કે કનકરથ રાજાને ખબર પડે નહિ તે રીતે બાળકની રક્ષા કરું. તેમની કુદષ્ટિથી તેને બચાવું. આ પ્રમાણે તેણે મનમાં વિચાર કર્યો વિચાર કરીને તેણે અમાત્ય તેતલિપત્રને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય! રાજા કનકરથ રાજ્ય વગેરેના કામમાં આટલે બધે મૂછિત, ગૃદ્ધ-ખૂબજ આસક્ત અને અદ્ભુપપન્ન થઈ પડે છે કે તે જન્મેલા બાળકોના અંગે કપાવી નાખે છે. તેમના હાથની આંગળીઓ વગેરે અંગોને કપાવી નાખે છે. જે હે દેવાનુપ્રિય! પુત્રને જન્મ આપે તે દેવાનુપ્રિય તમે રાજાને ખબર પડે નહીં તેમ તેમની કુદષ્ટિથી બાળકની રક્ષા કરતા તેનું ભરણપોષણ કરજે. જે તે બાળક આખરે માટે થઈ જશે અને બચપણ વટાવીને જુવાન થઈ જશે તે મારા અને તમારા બનેને માટે ભિક્ષાપાત્ર ભિક્ષાને આધારભૂત થઈ જશે. આ રીતે પદ્માવતીના આ કથન રૂપ અર્થને તે તેતલિપુત્ર અમાત્ય સ્વીકાર કરીને તે પદ્માવતી દેવીની પાસેથી વિદાય લઈને પિતાને ઘેર આવી ગયે. સૂ. ૪
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩