Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ ज्ञाताधर्मकथाङ्गसूत्रे दासाः गृहकार्यकारिणोभृत्याः, पेसाइया' प्रेष्याइति वा, प्रैष्याः गृहकार्य कर्तुमन्यत्र प्रेषणीया भृत्याः, ‘भाइल्लएति वा' भाइलाइति वा, 'भाईल्ल' इति देशीशब्दः,हालिका भागिनश्चेति तदर्थः हालिकाः भूमिकर्षणार्थ नियुक्ता भृत्याः, भागिनः, स्वव्ययेनाऽ न्यस्य क्षेत्रे कृषि कृत्वा उपजातानस्यार्धभाग ग्राहिणः, एतद्रूपा या परिषत् साऽपि च एतं नो आद्रियते, नो परिजानाति, नो अभ्युत्तिष्ठते । याऽपि च तस्य आभ्यन्तरिको परिषद् भवति, 'तं जहा' तद् यथा 'पियाइ वा' पिताइति वा, 'मायाइ वा' माता इति वा, 'जाव मुण्हाइ वा' यावत् स्नुषाइति वा, स्नुषा:-पुत्रवध्वः, तदूवापि च परिषद् एनं नो आद्रियते, नो परिजानाति, नो अभ्युत्तिष्ठति । ततः खलु स तेतलिपुत्रो यत्रैव वासगृहं यत्रैच स्वकं शयनीयं तत्रैव उपागच्छति,उपागत्य, वाले नौकर प्रैष्य, घर के काम के लिये जिन्हें बाहर भेजा जाता है ऐसे भृत्य, तथा भाईल्ल-हालिक-भूमि कर्षणार्थ नियुक्त भृत्य, अथवा भागीदार-अपने व्यय से अन्य के खेत में कृषिकरके उत्पन्न अन्न के अर्धभोग को लेने वाले वटियाजन इनरूप जो बाह्य परिषत् थी उमने भी उसका आदर नहीं किया, उसके आगमन की अनुमोदना नहीं की और न वह उसके आने पर अपने अधिष्टित स्थान से उठे। (जाविय से अभितरिया परिसा भवइ-तंजहा-पियाइ वा मायाइ वा जाव सुण्हाइ वा साघि य णं नो आढाइ, नो परियाणाइ, नो अब्भुढेइ) इसी तरह जो उसकी अन्तरंग परिषद थी जैसे पिता माता यावत् स्नुषा-पुत्रवधू आदि जन इन्होंने भी उसका आदर नहीं किया, आगमन का अ. नुमोदन नहीं किया और न ये कोई भी उसके आने पर अपने स्थानसे જેઓને બહાર મોકલવામાં આવે છે તે ભ, તથા ભાઈલ્લ-હાળકે એટલે કે ખેડવા માટે નિયુક્ત કરાયેલા ભયે અથવા તે ભાગીદારે-કે જે પોતાના ખચે જ બીજાના ખેતરોમાં અનાજ વાવે છે અને વળતરમાં ખેતરના માલિક પાસેથી અર્ધભાગ મેળવે છે–એવા જે બાહ્ય પરિષત સંબંધી લોકો હતા તેઓ એ પણ તેને આદર કર્યો નહિ, તેના આગમનને અનુમોદન આપ્યું નહિ અને ન તેના આવવા બદલ પિતાના સ્થાનેથી સત્કાર માટે તેઓ ઊભા થયા. (जा वि य से अभितरिया परिसा भवइ-तं जहा-पियाई वा मायाइ वा जाव मुण्डाइ वा सा वि य णं नो आढाइ, नो परियाणाइ, नो अब्भुढेइ) અને આ પ્રમાણે જ તેની અંતરંગ પરિષદના લોકો જેમ કે પિતા માતા યાવતુ તુષા–બેટા વહ-વગેરે લેકે એ પણ તેને આદર કર્યો નહિ, તેના આગમનને અનુમોદન આપ્યું નહિ અને તેમાંથી કોઈ પણ તેના આવવા બદલ પોતાના સ્થાનથી ઊભા થયા નહિ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩