Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
'दो हाणाई' द्वे स्थाने द्वे वस्तुनी 'अपरियाणित्ता' अपरिज्ञायज्ञपरिक्षया 'एतावारम्भपरिग्रहावनाय ' इत्यविज्ञाय अलं ममाभ्यामिति परिहाराभिमुख्यद्वारेण प्रत्याख्यानपरिज्ञया अप्रत्याख्याय च ब्रह्मदत्तवत् तयोः प्रवृत्तः, 'आया' आत्मा-जीवः, नो केवलिप्रज्ञप्त-निनोक्तं धर्म लभेत श्रवणतया- श्रवणभावेन श्रोतुमित्यर्थः । जैनधर्मश्रवणान) भवतीति भावः । तद् यथा आरम्भः-प्राणा. तिपातादिरूपः, पापस्थानम् परिग्रहः-धनधान्यादिसंग्रहः ।
द्वे स्थाने अपरिज्ञाय - ज्ञपरिज्ञयाऽनर्थकारणमज्ञात्वा प्रत्याख्यानपरिक्षया अप्रत्याख्याय च तत्र प्रवृत्तः 'आया' आत्मा-जीवः केवलं बोधि अर्थात् सम्यक्त्वं न बुध्येत=न प्राप्नुयादित्यर्थः ।। पाने के भी योग्य बन सकती है " यह सूत्र हमें यह शिक्षा देता है कि भला जिस परिग्रह और आरंभयुक्त आत्मामें केवलि प्रज्ञप्त धर्म सुनने तक की भी योग्यता नहीं है और न जिसमें सम्यक्त्व का अनुभव है, है उस आत्मा में " वह प्रतिमा सम्यक्त्व की शुद्धि का कारण होता " इस प्रकार की मान्यता आकाश के फूल के समान एक कल्पना मात्र ही है । अतः यह सिद्धान्त निश्चित होता है कि इस प्रतिमापूजन में न तो धर्म के कोई मौलिकतत्त्व का समावेश है और न धर्म का कोई अंग ही है। यह न तो धर्म का आलम्बनरूप है और न धर्म के लक्षण से ही युक्त है। फिर भी इसे धर्म पद का वाच्य मानना केवल स्पष्ट रूप से उत्सूत्र प्ररूपणामात्र है इस प्रकार शास्त्रीयमर्यादा के विरुद्ध इस प्रतिमा पूजन का उपदेश देने वाले तथा प्रतिमापूजन कराने वाले उप
બની શકે તેમ નથી. “આ સૂત્ર અમને આ જાતની ભલામણ કરે છે કે જે પરિગ્રહ અને આરંભયુક્ત આત્મામાં કેવલિ પ્રજ્ઞત્વ ધર્મ સાંભળવા સુધીની પણ યોગ્યતા નથી અને જેમાં સમ્યક્ત્વની અનુભૂતિ પણ નથી, તે આત્મામાં
તે પ્રતિમા સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ હોય છે” આ જાતની માન્યતા આકાશના પુષ્પની જેમ એક પેટી કલ્પના માત્ર જ નથી તે બીજું શું છે ? એટલા માટે એ સિદ્ધાન્ત નિશ્ચિત થાય છે કે, આ પ્રતિમાપૂજનમાં ધર્મના ન કઈ મૌલિક તને સમાવેશ છે અને ન તો તે ધર્મનું કઈ પણ એક અંગ છે. આ ધર્મનું આલંબનરૂપ નથી અને ધર્મના લક્ષણથી યુક્ત પણ નથી. છતાં ય તેને ધર્મપદવાણ્ય માનવું તે સ્પષ્ટ રીતે ઉસૂત્ર પ્રરૂપણું માત્ર છે. આ રીતે શાસ્ત્રની મર્યાદાથી વિપરીત આ પ્રતિમા પૂજનને ઉપદેશ આપનારાઓ તેમજ પ્રતિમા
श्री शताधर्म अथांग सूत्र : 03