Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७०
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
दौपदी देवीम् ' इह माणियं' इहानेतुम् । ततः खलु पूर्वसंगतिको देवः पद्मनाभं नृपम् एवमवादी-हे देवानुप्रिय ! नो खलु एतद् भूतं वा भवद् वा भविष्यद् वा, यत् खलु द्रौपदी देवी पञ्च पाण्डवान् मुक्त्वाऽन्येन पुरुषेण साधमुदारान् भोगान् यावद् विहरति, तथापि च खलु अहं तव प्रीत्यर्थं द्रौपदी देवीमिह हव्यप्रानयामीति दोवई देवों इहमाणियं तएणं पुष्वसंगइए देवे पउमनाभं एवं वघासी-नो खलु देवाणुप्पिया ! एवं भूयं वा भव्वं वा भविस्सं वा जणं दोवई देवी पंच पंडवे मोत्तण अन्नेणं पुरिसेणं सद्धिं ओरालाई जाव विहरिस्तइ ) वहां जाकर उन्हों ने उस पोषध शाला को रजोहरण से साफ किया यावत् अष्टम भक्त कर के पूर्व संगति देव का आवाहन किया देवों के आनेपर पूर्व संगतिक देव से इस प्रकार कहा हे देवानुप्रिय ! जंबूद्वीप नाम के द्वीप में भारत वर्ष में हस्तिनापुर नगर में पांडवो की भार्या द्रौपदी देवी है । यह यावत् उत्कृष्ट शरीर है। इसलिये हे देवानुप्रिय ! मैं उस द्रौपदी देवी को तुमसे यहां ले आने के लिये चाहता हूँ। पद्मनाभ की इस बात को सुनकर पूर्वभव के मित्र उस देव ने उस से तब ऐसा कहा-हे देवानुप्रिय ! ऐसी बात द्रौपदी के साथ न पहिले हुई है, न आगे होगी-और न अब वर्तमान में हो सकती है, जो द्रौपदी देवी पांच पांडवो को छोड़कर अन्य किसी दूसरे पुरुष के साथ उदार यावत् मनुष्य भव सबन्धी काम सुखों को भोगे (तहावि. वयासी नो खलु देवाणुपिया! एवं भूयं वा भव्वं वा भविस्सं वा जग्णं दोबई देवो पंच पंडवे मोत्तण अन्नेणं पुरिसेणं सद्धिं ओरालाई जाव, विहरिस्सइ )
ત્યાં જઈને તેમણે તે પૌષધશાળાને રજોહરણથી સાફ કરી યાવત્ અષ્ટમ ભકત કરીને પૂર્વ સંગતિ દેવનું આવાહન કર્યું. દેવ જ્યારે આવી ગમે ત્યારે તેમણે પૂર્વસંગતિક દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! જંબદ્વીપ નામના દ્વીપમાં ભરત વર્ષમાં હસ્તિનાપુર નગરમાં પાંડેની પત્ની દ્રૌપદી દેવી છે. તે યાવત ઉત્કૃષ્ટ શરીરવાળી છે. એથી હે દેવાનુપ્રિય! તે દ્રૌપદી દેવીને તમે અહીં લઈ આવે એવી મારી ઇચ્છા છે. પદ્મનાભની આ વાતને સાંભળીને પૂર્વભવના મિત્ર તે દેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! દ્રૌપદી દેવીની સાથે આ જાતનું આચરણ ન પહેલાં થયું છે ન ભવિષ્યમાં થશે અને ન વર્તમાનમાં થવાની શકયતા છે દ્રૌપદી દેવી પાંચે પાંડવે સિવાય બીજા કે પુરૂષની સાથે ઉદાર યાવત્ મનુષ્યભવ સંબંધી કામસુખે ભગવે આ વાત તદ્દન અસંભવિત છે.
श्री शताधर्म अथांग सूत्र : 03