Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवषिणी टी० अ० १७ कालिकद्वीपगत आकीर्णाश्ववक्तव्यता ६१७ रए ' विवराणि गर्तानि खनन्ति, खनित्वा गुडपानकस्य खण्डपानकस्य यावद् अन्येषां च बहूनां पानकानां विवराणि भरन्ति, भृत्वा तेषां परिपर्यन्तेन पार्श्व स्थापयन्ति यावत् तूष्णीकास्तिष्ठन्ति ४ ।
यत्र यत्र च खलु तेऽधा आसते ४ तत्र तत्र च खलु ते कौटुम्बिकपुरुषाः बहून कोयविकान्रूतपूरितप्रावरणविशेषान् यावत् हंसगर्भान् कौशेयवस्त्रविशेषान् अन्यानि च बहूनि स्पर्शेन्द्रियप्रायोग्याणि वस्त्रादीनि 'अत्थुय पञ्चत्थुयाई' आस्तृतप्रत्यवस्तृतानि-लक्ष्णप्रावरणप्रावृतानि कृत्वा स्थापयन्ति, स्थापयित्वा तेषां परिपर्यन्तेन यावत् तूष्णीकास्तिष्ठन्ति ५।
ततः खलु तेऽश्वा यत्रैव एते उत्कृष्टाः शब्दस्पर्शरसरूपगन्धास्तत्रैवोपागच्छन्ति, द्रव्यों के पुंज एवं निकर लगाकर खडे कर दिये । एक ही वस्तुओंकी जो राशि होती है उसका नाम पुंज तथा भिन्न वस्तुओं की राशि का नाम निकर है। बाद में वहीं पर उन्हों ने अनेक गर्त खड्डे किये । गर्त करके उनमें गुडपानक खंडपानक यावत् और भी अनेक पानक भर दिये। वाद में वहां पर उनकी चारो दिशाओं में निश्चल-निस्पन्द होकर चुपचाप बैठ गये। इसी तरह जिन २ वनो में वे घोडे बैठते थे, सोते थे, ठहरते थे, एवं लेटते थे, वहां २ उन कौटुम्बिक पुरुषों ने अनेक रूई के भरे हुए प्रावरणों को यावत् हंसगी को-रेशमी वस्त्रों को तथा-और भी अनेक स्पर्शनइन्द्रिय को सुखदायक वस्त्रों को चिकने प्रावरणों से ढककर रख दिया। बाद में वे उनके चारों ओर यावत् चुपचाप बैठ गये (तएणं ते आसा जेणेच एए उक्किठा सद्दफरिसरसरूवगंधा तेणेव उवा બિક પુરુષોએ ગોળના યાવત્ બીજાં ઘણાં રસનેન્દ્રિય (જીભ) ને સુખ પમાડે તેવાં દ્રવ્યના પુજે અને નિકો લગાવીને ખડકી દીધાં. એક જ વસ્તુના ઢગલાને પુંજ તેમજ જુદી જુદી વસ્તુઓના ઢગલાઓને નિકર કહે છે. ત્યારપછી તે લોકોએ ત્યાં જ ઘણું ખાડાઓ તૈયાર કર્યા. તે ખાડાઓમાં તેઓએ ગળ. પાનક, ખાંડપાનક, યાવત્ બીજા પણ ઘણી જાતના પાનકો ભરી દીધાં. ત્યારે બાદ તેઓ ત્યાં જ તેમની ચારે તરફ નિશ્ચલ-નિસ્પદ થઈને ચુપચાપ બેસી ગયા. આ પ્રમાણે જે જે વનમાં તે ઘડાઓ બેસતા હતા, સૂતા હતા, રહેતા હતા અને આરામ કરતા હતા ત્યાં ત્યાં તે કૌટુંબિક પુરુષએ ઘણાં રૂના પ્રાવરણને યાવત્ હંસગને, રેશમી વસ્ત્રોને તેમજ બીજા પણ ઘણું સ્પશે. ન્દ્રિયને સુખ આપે તેવાં વસ્ત્રોને લીસાં પ્રાવરથી આચ્છાદિત કરી દીધાં. ત્યાર પછી તેઓ બધા ચુપચાપ તેની ચારે તરફ બેસી ગયા. (तएणं ते आसा जेणेव एए उक्किट्ठा सदफरिसरसरूवगंधा तेणेव उवाग
श्री शताधर्म अथांग सूत्र : 03