Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवषिणी टी० श्र. २ ० १ अ० १ कालीदेवीवर्णनम् ७८१ हतः पुरुषादानीयस्य पादयन्दिका पादवन्दनाशया गन्तुम् । अम्बापितरौ कथयतः-हे देवानुप्रिपे ! पुत्रि यया सुखं तथा कुरु किन्तु अस्मिन् शुमकार्ये पतिबन्ध प्रमादं मा कुरु । ततः खलु सा कालिका दारिका अम्बापितृभ्यामभ्यनुज्ञाता सती हृष्टयावहृदया स्नाता कृतबलिकर्मा कृतकौतुकमगलमायश्चित्ता शुद्ध. अब्भणुन्नाया समाणी पासस्स अरहओ पुरिसादाणीयस्स पायबंदियागमित्तए ?) लोगों को ज्योंही पाच प्रभु के आम्रशालयन में आने की खबर लगी-त्योंही सब जनता प्रभु को चंदना के लिये अपने २ स्थान से निकलकर उस आम्रशालयन में आने लगी। वहां आकर प्रभु का धार्मिक उपदेश सुन यह प्रभु की पर्युपासना करने लगी। इसके अनन्तर जब यह समाचार काली दारिका को मिला तो यह बहुत अधिक हर्षित एवं संतुष्ट चित्त हुई। बाद में वह जहां अपने माता पिता थे वहां पहुँची वहां जाकर उसने माता पिता को दोनों हाथ जोडकर चरण वंदना की-और इस प्रकार कहा-हे माततात ! पुरुषश्रेष्ठ, आदिकर, ऐसे पार्श्वनाथ अर्हत प्रभु आम्रशालयन में पधारे हुए हैं-इसलिये मैं आपसे आज्ञापित होकर उन पुरुषश्रेष्ठ अहंत प्रभु पार्श्वनाथ को वंदना करने के लिये जाना चाहती हूँ। (अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि, तएणं सा कालिया दारिया अम्मापिईहिं अब्भणुन्नाया समाणी हतुटुं जाय हियया पहाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता णुनाया समाणी पासस्स अरहओ पुरिसादाणीयस्स पाययंदिया गमित्तए ? )
પાર્શ્વ પ્રભુના આશ્રશાલવનમાં પધારવાની જાણ થતાં જ બધા લોકો પ્રભુને વંદન કરવા માટે પોતપોતાના સ્થાનેથી નીકળીને તે આમ્રશાલ વનમાં આવવા લાગ્યા. ત્યાં આવીને પ્રભુને ધાર્મિક ઉપદેશ સાંભળીને તે પ્રભુની પર્ય પાસના કરવા લાગ્યા. ત્યારબાદ કાલી દારિકાને આ સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળી થઈ ગઈ. ત્યારપછી તે જ્યાં તેના માતા-પિતા હતા ત્યાં પહોંચી. ત્યાં જઈને તેણે માતા-પિતાને બંને હાથ જેડીને ચરણ વંદના કરી અને ત્યારપછી આ પ્રમાણે વિનંતી કરી કે હે માતા પિતા ! પુરુષ શ્રેષ્ઠ, આદિકર એવા પાર્શ્વનાથ અર્હત પ્રભુ આપ્રશાલ વનમાં પધાર્યા છે. એટલા માટે હું તમારી આજ્ઞા મેળવીને તે પુરુષ શ્રેષ્ઠ અહિત પ્રભુ પાર્શ્વનાથને વંદન કરવા માટે જવા ઇચ્છું છું.
( अहा सुह, देवाणुप्पिया ! मा पडिबंधं करेहि, तएणं सा कालिया दारिया अम्मापिईहिं अन्भणुनायो समाणी हटतुट्ठ जाव हियया हाया कयबलिकम्मा कय
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ૦૩