Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७८
ज्ञाताधर्मकथागसूत्रे उपागच्छति, उपागत्य धन्यस्य गृहं — विहाडेइ ' विघाटयति=उद्घाटयति । ततः खलु स धन्यः सार्थवाहः चिलातेन चोरसेनापतिना पञ्चभिः चोरशतैः साई गृहं 'घाइज्जमाणं ' घात्यमानं लुण्ठयमानं पश्यति, दृष्ट्वा, भीत: भयं प्राप्तः, त्रस्तः= त्रासंगतः, त्रसितः विशेषतस्त्रासं प्राप्तः 'उनिग्गे ' उद्विग्न: अयमस्माकं सर्वस्वमपहरति अहमस्य किमपि कर्तुं न शक्नोमीति हेतोः परमचिन्तामापन्नः, पञ्चभिः पुत्रैः सार्धम् ' एगंतं ' एकान्तम्-भयरहितं स्थानम् ' अवकमइ ' अपक्राम्यति अपगच्छति । ततः खलु स चिलातः चोरसेनापतिः धन्यस्य सार्थवाहस्य गृहं घातयति लुण्ठयति घातयित्वा लुण्ठयित्वा सुबहुं 'धणकणग जाव सावएज्ज' धनकनक यावत् स्वापते यम्-धनकनक मणिमौक्तिकादिकं द्रव्यं सुंसुमां च दारिकां गृह्णाति, गृहीत्वा राजगृहात् प्रतिनिष्क्राम्यति, प्रतिनिष्क्रम्य यत्रैव सिंहगुहा तत्रैव प्राधारयद् गमनायगन्तुमुद्यतोऽभूत् ॥ सू०६ ॥ -वही मेरे सम्मुख आवे-इस प्रकार कहकर वह जहां धन्यसार्थवाह का घर था वहां गया-वहां जाकर उसने धन्यसार्थवाह के घर को खोला जब धन्यसार्थवाह ने पांचसौ चोर के साथ चोरों सेनापति चिलात के द्वारा अपने घर को लुटता हुआ देखा तो देखकर वह भय को प्राप्त हो गया-और त्रस्त एवं त्रसित-विशेष त्रास को प्राप्त होकर अन्त में वह उद्विग्न बन गया यह हमारा सर्वस्व हरण कर रहा है और मैं इसका कुछ भी नहीं कर सकता हूँ-इस ध्यान से वह चिन्ताकुल हो गया और चिन्ताकुल होकर अपने पांचों पुत्रों के साथ वहां से निर्भय स्थान में चला गया। चोर सेनापति चिलात ने धन्य सार्थवाह को खूब मनमाना लूटा और लूट करके उसमेंसे बहुत सा धन कनक, मणि, मौक्तिक आदि द्रव्यों को एवं सुंसमादारिका को ले लिया-1 लेकर वह राजगृह नगर से મારી સામે આવે આ પ્રમાણે કહીને તે જ્યાં ધન્ય સાર્થવાહનું ઘર હતું ત્યાં ગયે. ત્યાં જઈને તેણે ધન્ય સાર્થવાહના ઘરને ઉઘાડયું જ્યારે ધન્ય સાર્થવાહ પાંચસ ચેરેની સાથે ચાર સેનાપતિ ચિલાત વડે પોતાના ઘરને લુંટાતું જોયું ત્યારે જોઈને તે ભયભીત થઈ ગયે. અને ત્રસ્ત તેમજ ત્રાસિત (વિશેષ વ્યાસ) પ્રાપ્ત કરીને છેવટે ઉદ્વિગ્ન થઈ ગયા. આ અમારું સર્વસ્વ હરણ કરી રહ્યો છે અને હું એનું કંઈ જ બગાડી શકતું નથી. આ જાતને વિચાર કરીને તે ચિંતાકુળ થઈ ગયા અને ચિંતાકુળ થઈને તે પિતાના પાંચે પુત્રોની સાથે ત્યાંથી નિર્ભય સ્થાનમાં જતું રહ્ય ચેર સેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહના ઘરને ખૂબ ઈચ્છા મુજબ લૂંટયું અને લૂંટીને તેમાંથી ઘણું ધન, કનક, મણિ, મેતી વગેરે દ્રવ્ય તેમજ સંસમાં દારિકાને લઈ લીધી. લઈને તે રાજગૃહ
श्री शताधर्म अथांग सूत्र : 03