Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
४२५
रागवतां गृहस्थानां कुलदेवत्वेन व्यवह्रियमाण आसीत् । द्रौपद्याऽपि स्वकुलदेवः पूजित इति युक्तमुत्पश्यामः ।
अत्र - " नमोऽस्थु णं अरिहंताणं " इति पाठस्तु प्रवचनविरुद्ध एव वर्तते, लौकिक कुल देवप्रतिमाऽचैनप्रकरणे लोकोत्तरस्य भगवतोऽर्हतः प्रसङ्गाभावात् । पूर्वभवकृत निदानवत्याः कामभोगानुरक्त्या द्रौपद्याः कामदेवार्चनसमये कामभोगविरतस्य वीतरागमार्गोपदेशक्रस्य वीतरागस्य भगवतोऽर्हतो वन्दनं नैव शास्त्रानुकूलम् । अत्र परिणयावसरे कुलदेवपूजनप्रसङ्गे भगवतोऽर्हतः प्रसङ्गएव नास्ति,
तरह से कामदेव का पूजन अनुसरण है। एक समय था कि जब कामदेव ही, रागशाली गृहस्थ जनों के लिये कुल देवता के रूप से वैवाहिक व्यवहार में मान्य होता था । द्रौपदीने भी उस समय जो कुल देवता का पूजन किया- वह कामदेव का ही पूजन किया यही युक्ति संगत बैठती है । इस पूजन के प्रकरण में जो " नमोत्धुणं अरिहंताणं " यह पाठ आता है वह प्रवचन विरुद्ध ही है क्यों कि लौकिक कुल देवता की प्रतिमा के अर्चन - प्रकरण में लोकोत्तर अर्हत भगवान के प्रकरण का संबंध ही क्या है । उस समय जब कि वह पूर्व भव में किये गये निदान से युक्त थी - और कामभोग में अनुरक्त हृदयवाली थी उस के लिये कामदेवका अर्चन (पूजन) करनेका समय ही स्पष्टरूपसे ज्ञात होता है कामभोगों से विरत वीतराग मार्ग के उपदेशक वीतरागप्रभु अर्हत भगवान की पूजन वंदना का नहीं । यही सिद्धान्त शास्त्रनुकूल है - अन्य नहीं । अरे कहीं
કામદેવની પૂજનનું અનુસરણ છે. એક વખત એવા હતા કે જ્યારે કામદેવજ, રાગશાળી ગૃહસ્થ લેાકેાને માટે કુળ દેવતાના રૂપમાં લગ્ન-સંબધી વ્યવહારમાં માન્ય ગણાતા હતા. દ્રૌપદીએ પણ તે સમયે જે કુળ દેવતાનું પૂજન કર્યું તે કામદેવનું જ પૂજન કર્યું હતું એ જ વાત ખરાખર લાગે છે. આ પૂજનના પ્રકરણમાં જે " नमोत्थूण अरिहंताणं " मा पा भावे हे ते अवयन વિરૂદ્ધજ છે કેમકે લૌકિક કુળદેવતાની પ્રતિમાના અન-પ્રકરણમાં લેાકેાત્તર અર્હત ભગવાનના પ્રકારણના સ`બંધ જ શી રીતે ચેાગ્ય કહી શકાય તે વખતે કે જ્યારે તે પૂર્વ ભવમાં કરેલા નિદાનથી યુક્ત હતી અને કામભેાગમાં અનુ રક્ત હૃદયવાળી હતી એવી સ્થિતિમાં તે તેના માટે કામદેવની અર્ચના કર વાના વખત જ સ્પષ્ટ રૂપે જણાઇ આવે છે. કામલેગાથી વિરત વીતરાગ માગના ઉપદેશક વીતરાગ પ્રભુ અર્હત ભગવાનની પૂજા ના માટે તે વખત ચગ્ય કહી શકાય નહિ, આ સિધ્ધાંત જ શાસ્ત્રાનુકૂળ છે ખીને નહિ. યુધ્ધમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩