Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा
४०७ चाराङ्गादिकं प्रतिपूर्णघोष कण्ठोष्ठविप्रमुक्तं पठितवतः साध्यादेस्तदर्थज्ञानाभावे सति द्रव्यश्रुतत्वं भवति, तथैवानुयोगद्वारे द्रव्यश्रुतस्य वर्णनात् । वर्णसंकेतरूपा लिपिस्तु न शब्दात्मिका, यतो वर्णस्यैवोच्चारणमुपपद्यते, न तु तत्संकेतस्य लिपिमतः पुस्तकादेस्तु श्रुतं शिक्षितं यावद् वाचनोपगतं न भवितुमर्हति अतस्तस्य द्रव्यश्रुतत्वं न संमवति कथं पुनस्तद्गतलिपेस्तत्संभवः ? कथमपि नहि । ___किं च-द्रव्यश्रुतस्य वन्द्यत्वमेव नास्ति, अनुपयुक्तत्वाच्चरणगुणशून्यत्वाच्च, तस्माद् भावश्रुतस्यैव वन्धत्वप्राप्तौ द्रव्यश्रुतनमस्कारकल्पनं भ्रान्तिमूलकमेव । 'नमो बंभीए लिवीए' अस्यायमर्थः-वर्णात्मकभाषासंकेतरूपा लिपिाह्मी लिपिः प्रकार द्रव्यश्रुत का वर्णन अनुयोगद्वार में किया गया मिलता है। अकार आदि वर्णरूप से संकेतित लिपि में शब्दात्मकता आभी नही सकती है-क्यों कि वर्ण का ही उच्चारण होता है-उसके संकेत का नहीं। लिपियुक्त पुस्तकादि में भी वाचना आदि कुछ नहीं होता है। क्यों कि वह जड़ है-चेतन में ही ये वाचना पृच्छना आदि होते हैं। अतः उस में द्रव्यश्रुतता मानना सर्वथा अयुक्त है इसलिये यह निश्चित होता है कि अकार आदि वर्णरूप से संकेतित लिपि में और इस लिपि विशिष्ट पुस्तकादिक में द्रव्यश्रुतता किंचित मात्र भी संभावित नहीं है।
किच्च-अनुपयुक्त होने से और चरणगुण शून्य होने से द्रव्यश्रुत में बंधता आ ही नहीं सकती है। भावश्रुत में ही उपयोग सहित और चरणगुण युक्तता होने से वंदता आती है-अतः द्रव्यश्रुत में नमस्कार करने की कल्पना करना केवल भ्रान्तिमूलक ही है " नमो बंभीए આ રીતે દ્રવ્યશ્રતનું વર્ણન અનુયોગ દ્વારમાં કરવામાં આવ્યું છે. અકાર વગેરે વર્ણરૂપથી સંકેતિત લિપિમાં શબ્દાત્મકતા આવી શકે તેમ નથી. કેમકે ઉચારણ તે દ્રવ્યનું જ થાય છે, તેના સંકેતનું નહિ. લિપિ યુકત પુસ્તકો વગેરેમાં પણ વાચના વગેરે કંઈ જ હોતું નથી. કેમકે તે જડ છે, ચેતનામાં જ વાચના પૃચ્છના વગેરે થાય છે. એથી તેમાં દ્રવ્યથતતા માનવી સાવ અયોગ્ય છે. એથી એ વાત ચોકકસ થાય છે કે અકાર વગેરે વર્ણરૂપથી સંકેતિત લિપિમાં અને આ લિપિ વિશિષ્ટ પુસ્તક વગેરેમાં દ્રવ્યગૃતતા થડી પણ સંભવિત નથી.
અને બીજું પણ કે–અનુપયુકત હોવાથી અને ચરણગુણ શૂન્ય હોવાથી દ્રવ્યથતમાં બંધતા આવી જ શકતી નથી. ભાવછતમાં જ ઉપયોગ સહિત અને ચરણગુણ યુક્તતા હોવાથી વંદતા આવે છે. એટલા માટે દ્રવ્યશ્રતમાં નમસ્કાર ४२वानी ४६५ना ४२वी प्रतिभूस ॥ छे. “ नमो बंभीए लिवीए " मानो म
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩