Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
भगवान् श्री वर्धमानस्वामी गौतमं प्रति कथयति - अस्या ऋषभादिचतुर्वि शतिकायाः प्राक् अतीतकालेन याऽतीता चतुर्विंशतिका, तस्यां मत्सदृशः सप्तहस्ततनुर्धर्मश्रीनामा चरमतीर्थङ्करो बभूव, तस्मिञ्च तीर्थङ्करे सप्ताश्चर्याणि अभूवन् । असंयत पूजायां प्रवृत्तायामनेके श्राद्धेभ्यो गृहीतद्रव्येण स्वस्वकारितचैत्यनिवासि नोऽभूवन् तत्रैको मरकतच्छविः कुवलयमभनामा नगारो महातपस्वी उग्रविहारी शिष्यगणपरिवृतः समागात्, तैवैन्दित्वोक्तम्, तदेव तत्रत्यप्रकरणं प्रदर्श्यते, तथा हि-- महानिशीथसूत्रे पञ्चमाध्ययने
,
४१५
जहा णं भयवं ! जइ तुममिहाइ एगवासारत्तियं चाउम्मासिय पउंजियंताणमिच्छाए अणेगे चेइयालया भवंति नृणं तज्झाणणत्तीए ता कीरउ अणुग्गहमम्हाण उन चैत्यवासियों ने मिलकर उनका नाम 'सावद्याचार्य' रख दिया, और प्रसिद्ध भी कर दिया। जैसे- भगवान् श्री वर्धमानस्वामी गौतम प्रति कहते हैं - इस ऋषभादि चौवीसी के पहले भूतकाल में जो चोवीसी होगई है उस चौवीसी में मेरे जैसा सात हाथप्रमाण शरीर वाला धर्म श्री नामका अंतिम तीर्थकर हो गया है, उस तीर्थकर के समय में सात आश्चर्य हुए थे, उनमें " असंयतपूजा" नामका एक आश्चर्यथा । उस असंतपूजाकी प्रवृत्ति होनेपर बहुत से साधु श्रावकों के पैसों से अपने अपने बनवाये हुये चेत्योंमें निवास करते थे अर्थात् चत्यवासी हो गये थे, वहां पर एक श्याम कांतिवाले कुवलयप्रभ नाम के मुनि महातपस्वी उग्रविहारी शिष्यपरिवार सहित पधारे थे, उनको उन चैत्यवासियों ने वंदना कर के जो कहा सो इस प्रकार है । जिस पाठ का यह कथानक है वह पाठ इस प्रकार है
તેમનું નામ “ સાવદ્યાચાય ” એ પ્રમાણે રાખ્યું અને પ્રસિદ્ધ પણ કર્યું. જેમકે ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામી ગૌતમને કહે છે કે-આ ઋષભાદિ ચૌવીસીના પહેલા ભૂતકાળમાં જે ચાવીસી થઈ ગઈ છે તે ચાવીસીમાં મારા જેવા સાત હાથ પ્રમાણ શરીરવાળા ધર્મશ્રી નામના છેલ્લા તીર્થંકર થઈ ગયા છે. તે તીર્થંકરના સમયમાં સાત આશ્ચર્યોં થયા હતા, તેમાં અસયતપૂજા ’ નામનું એક આન્ધ્ર હતું તે અસયત પૂજાની પ્રવૃત્તિ થઈ ત્યારે અનેક સાધુ શ્રાવકાના પૈસાથી પાતપેાતાના માટે અનાવરાવેલા ચૈત્થામાં વાસ કરતા હતા અર્થાત્ ચૈત્યવાસી થઇ ગયા હતા. ત્યાં એક શ્યામ વર્ણવાળા કુવલયપ્રભ નામના મુનિમહારાજ કે જેએ મહા તપસ્વી, ઉગ્ર વિહારી હતા, તેઓ પેાતાના શિષ્ય પરિવાર સહિત ત્યાં પધાર્યાં હતા તેમને તે ચૈત્યવાસીઆએ વંદના કરીને જે કહ્યું તે આ પ્રમાણે છે—
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩