Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
-
अण्णेवा पुढविसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए तं से अबोहीए।" इति
जीवः कस्मै प्रयोजनाय पृथिवीकायस्य समारम्भं करोतीत्याह-" इमस्स चेव" इत्यादि । अस्यैव क्षणभङ्गुरस्य, “ जीवियस्स" जीवनस्य-जीवनस्यार्थे, तथा--परिवन्दनमाननपूजनाय परिवन्दनं-प्रशंसा, तदर्थ यथाऽऽश्चर्यगृहादिकरणे, माननं सत्कारः तदर्थ, यथा -कीर्तिस्तम्भादिकरणे, पूजनं स्वपूजनं प्रतिमापूजनं च, तत्र स्वपूजन-वस्त्ररत्नादिपुरस्कारलाभस्तदर्थ, तथा-प्रतिमापूजनार्थ च प्रतिमादिरचने तथा-जातिमरणमोचनाय, तथा दुःखप्रतिघातहेतुं-दुःखविध्वंसार्थ । स्थं समारंभइ, अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ, अण्णे वा पुढवि. सत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए तं से अबोहिए" इतिइस सूत्र में " जीव किस प्रयोजन के लिये पृथिवीकाय का समारंभ करता है" इस प्रश्न का उत्तर देते हुए यह कहा है कि यह जीव इस क्षणभंगुर जीवन के लिये परिवन्दन-प्रशंसा के लिये-आश्चर्योत्पादक गृह आदि बनवा न दें मान-सत्कार के लिये कीर्तिस्तंभ आदि कराने में, अपनी प्रतिष्ठा के लिये वस्त्र रत्नकम्बल आदि पुरस्कार में तथा प्रतिमापूजन के लिये प्रतिमादि बनवाने में तथा जाति-परलोक में सुखके लिये देवमन्दिर आदिके बनवाने में, मरण-जिनकी मृत्यु हो चुकी है ऐसे अपने पिता आदि की स्मृति के लिये स्तूप आदि की रचना कराने ने में, मोचन-मुक्ति प्राप्ति के लिये देव प्रतिमा आदि बनवानेमें अथवा अनेक प्रकार के दुःखों के विनाशके लिये वर्तमानकालमें स्वयं भी पृथिवी सममेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ, अण्णेवा पुढविसत्थं समारंभंते समणुजाणइ त से अहियाए त से अबोहिए ) इति“ જીવ શા માટે પૃથ્વિીકાયન સમારંભ કરે છે ” એ સવાલનો જવાબ આપતાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આ જીવ આ ક્ષણભંગુર જીવન માટે પરિવંદન-પ્રશંસા માટે આશ્ચર્યોત્પાદક ઘર વગેરે બનાવવામાં, માન-સત્કાર માટે કીર્તિસ્તંભ વગેરે તૈયાર કરાવવામાં, પિતાની પ્રતિષ્ઠા માટે વસ્ત્ર, રત્ન, કામળ વગેરે રૂપ પુરસ્કાર તેમજ પ્રતિમા પૂજન માટે, પ્રતિમા વગેરે બનાવવામાં જાતિ–પરલોકમાં સુખ પ્રાપ્તિ થાય તેના માટે, દેવ-મંદિરે વગેરે તૈયાર કરાવવામાં, મરણ-જેઓ મરણ પામ્યા છે તેવા પિતાના પિતા વગેરેની યાદમાં તૂપ, સમાધિ વગેરે બનાવવામાં, મોચન મુક્તિ મેળવવા માટે દેવ-પ્રતિમા વગેરે બનાવવામાં અથવા તે ઘણી જાતનાં દુઃખોના વિનાશ માટે વર્તમાન કાળમાં પિતે પણ પૃથ્વિીકાયના વિનાશ સ્વરૂપ દ્રવ્યભાવ અને વ્યાપાર
श्री शताधर्म अथांग सूत्र : 03