Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
ज्ञाताधर्म कथाङ्गसूत्रे
9
द्रुपदो राजा अष्टमं दूतं शब्दविश्वावादीत् गच्छ खलु त्वं कौण्डिल्यनगर तत्र खलु त्वं रूप ' रुक्मिणं रुक्मिनामकं भोष्मकसुतं करतल तथै यावत् समवसरत पूर्ववत् ' समवसरत ' इति पर्यन्तं वाच्यम् । एवं स द्रुपदो राजा नवमं दुतं शब्दयित्वाऽवादीत् गच्छ खलु त्वं विराटनगरं तत्र खलु त्वं ' कीयगं ' कीचककीचकनामकं राजानं शतभ्रातृसहितं करतल यावत् समवसरत अत्रापि व्याख्या पूर्ववत् । एवं स द्रुपदो राजा दशमं दृतं शब्दयित्वाऽवादीत्-अवशेषेषु च ग्रामाकरनगरेषु अनेकानि राजसहस्राणि यावत् समवसरत, अत्रापि व्याख्या पूर्ववत्, ततस्तदनन्तरं खलु स दूतस्तथैव = पूर्वोक्तदूतश्व निर्गच्छति काम्पिल्यनगर तो निः में आठवें दूत को कौण्डिल्य नगर में भीष्मक के पुत्र रुक्मि राजा के पास में नौवें दूत को विराट नगर में सौ भाइयों से युक्त कीचक के पास में, और दशवे दूतों को अवशिष्ट ग्रामों में आकरों में एवं नगरों में हजारों राजाओं के पास जाने के लिये कहा । इन दूतों को राजा द्रुपद ने यह समझा दिया कि तुम लोग जब इन राजाओं के पास जाओ तब पहिले उन्हें दानों हाथ जोड़कर नमस्कार करना और कहना कि कांपिल्य पुर नगर में द्रुपदकी पुत्री द्रौपदी का स्वयंवर होने वाला है सो आप लोग उस में द्रुपद राजा उपर दया कर के शीघ्र से शीघ्र पधारें । राजाकी आज्ञानुसार तीसरे दूतसे लेकर नौवें दूत तक समस्त दूत जिन्हें २ जहां २ जाने को कहा था - वे वहांर चले गये। वहां जाकर उन्हों ने जैसा द्रुपद राजा ने इन से करने एवं कहने को कहा था वैसा ही उन्हों ने वहां २ किया और कहा । इस तरह पहिले की तरह यहाँ तक सब व्याख्या समझलेनी चाहिये। (तएणं से दूए तहेव निगच्छइ,
વિરાટ નગરમાં સેા ભાઈએથી યુક્ત કીચકની પાસે અને દશમા દૂતને ખાકી રહી ગયેલા બીજા ગ્રામામાં આકરોમાં અને નગરામાં હજારો રાજાએની પાસે જવા હુકમ કર્યાં. આ બધા તેને રાજા દ્રુપદે જતાં પહેલાં આ વાત સરસ રીતે સમજાવી દીધી હતી કે જ્યારે તમે રાજાએની પાસે જાઓ ત્યારે સૌ પહેલાં પેાતાના બંને હાથ જોડીને તેઓને નમસ્કાર કરો અને ત્યારપછી તમે તેમને વિન'તી કરો કે કાંપિલ્ય નગરમાં દ્રુપદની પુત્રી દ્રૌપદીને સ્વયંવર થવાને છે તા આપ સૌ દ્રુપદ રાજા ઉપર કૃપા કરીને અવિલંબ ત્યાં પધારો. રાજાની આજ્ઞા મુજબ ત્રીજા દૂતથી માંડીને નવમા ત સુધીના બધા ક્રુતા જ્યાં જ્યાં તેઓને જવાનું હતું ત્યાં ત્યાં પહેાંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ દ્રુપદ રાજાએ જેમ આજ્ઞા કરી હતી તેમજ તેઓએ કર્યું અને કહ્યું, અહીં પહેલાંની જેમજ समल सेवु लेामे (तरण से दूए तहेब निगाच्छछ, जेणेव गामागर जाव
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩